________________
૧૭ પ્રતિષ્ઠા કરનાર-કંકુબેન શેઠ ઘેલાભાઈલાલભાઈનાં ધણીયાણું. પ્રતિષ્ઠા કરાવનાર—શ્રીમદ્દ સહનલાલજી મહારાજ
દેરાસર બંધાવનાર–કાંકરીયા ગામથી આ દેરાસર લાવવામાં આવ્યું અને ત્યાંના પૈસાથી બંધાવાયું. સ્થિતિ સારી.
આવશ્યક્તા–નિભાવફેડની તથા કેસરની જરૂર છે. ૧૮ શ્ર ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર
નામ–શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાન. સ્થળ–ગોપીપુરા ઓસવાળ મહાલે. મૂળનાયક-શ્રી ઉમરવાડી પાર્શ્વનાથ ભગવાન. વહીવટદાર–શેઠ નવલચંદ ઘેલાભાઈ
જીર્ણોદ્ધાર–સંવત ૧૯૭૨ માં કરાવાયો. સ્થિતિ સારી. આને વહીવટ આસુર ગ૭ના વહીવટ સાથે ચાલે છે. બહારના ભાગમાં શ્રી પદમ પ્રભુ ભગવાનનું દેરાસર છે, એ દેરાસરની શા. દીપચંદ ઊત્તમચંદ તરફથી સંવત ૧૯૭૪ ના વૈશાખ સુદ ૬ ને શનિવારે પ્રતિષ્ઠા થઈ છે. આ દેરાસરજીના અંગે શ્રીમદ્દ વિનયવિજયજી ઉપાઅધ્યાય નીચે મુજબ લખે છે –
પાસએ પાસ જિસેસર રાજીએ, જાએ જાસ વિમલ જસ રસિકે, ત્રીભુવનમાં છંઈ ગાજીઉએ, ઉંબર ઉંબર વાડામાં હઈકે, પાસ જીણેસર રાજીઊં એ
રાજી પાસ જિણુંદ જયકર અષય સુષ આવાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com