________________
પ્રાચીન ધાતુની પ્રતિમાઓ પણ છે. બાંધણી અને પ્રત્યકામ ઘણું સુંદર છે. આ દેરાસરના અંગે ફવિ લાધાશા નીચે મુજબ લખે છે –
પ્રથમ નમું આદિનાથને દેહરે ચૈત્ય ઉદારરે, , બિબ ચૌદ આસમે ધાતુમય ચિત ધારે,
એકમલ પંચતીરથી પાટલાને પટ જાણું રે, સર્વ થઈ શતદેયને બહોતેર અધિક વખાણું–
આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાય નીચે મુજ” લખે છે –
પૂજીએ પૂજીએ પ્રથમ તીર્થકરૂ એ, ત્રિભુવન ત્રિભુવન દીવક દેવ તે, સેવ કરે મન ગમ્યું એ, સૂરતિ સરતિ પુર સિણગાર
એ પ્રથાસ તીર્થંકર એ
પૂજીએ પહિલું પ્રથમ ઇનવર ભુવન દિનકર જમિ, . જિનરૂપ સુંદર સુગુણ મંદિર ગાયવા ઉલટ થયો. સવિ નીતિ દાષી મુગતિ ભાષી આપ જરાસાલી થયા,
રસરંગચાપી દુતિ નાષી અષયસુષ સંગમ લો. ૧૭ શ્રી આદીશ્વરજીનું દેરાસર
નામ–શ્રી આદીશ્વરજીનું દેરાસર (કાંકરીયાનું) સ્થળ-ગોપીપુરા માબીબીયા.
મૂળનાયક–શ્રી આદીશ્વરજી. - વહીવટદારશેઠ મૂળચંદ તલકચંદ , . . . પ્રતિષ્ઠા સંવત ૧૯૫૪-૫૫ માં થઈ
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com