________________
૧૫
દ્વાદશ બિંબ પાષાણુમે પંચ તીરથી ત્રીસે રે; એકલમલ પટ પાટલી એકતાલીસ વિરાજેરે,
ચાસી બિંબ સર્વે થઈ જિનમંદિર માંહી છાજેરે. આ દેરાસરજીના અંગે શ્રી વિનયવિજયજી નીચે મુજબ વર્ણવે
સેલમા એ સલમા એ શ્રી શાંતિ જિણેસરૂએ, રતિ સૂરતિપુર સિણગાર, અચિરાકુંવર ગુણનિએ, વિશ્વસન, વિશ્વસેન રાય મલ્હાર, સેલમાં શાંતિ જિણેસરૂએ. સોલમાં શાંતિનિણંદ પામી કુમતિ વામી મઈ સહી, હવિ ભજું સ્વામી સીસ નામી અંતરજામી રહું ગ્રહી; મલપરિ કમલાં સબળ છાંડી પ્રીતિ માંડી મુગતિસ્યું,
જિનરાજ કમલા વરી વિમલા પુણ્ય પ્રભુનું ઉદ્દણ્યું. ૧૬. શ્રી આદીશ્વરજી ભગવાન..
નામ–શ્રી આદીશ્વરજી ભગવાન. સ્થળ–ગોપીપુરા–માળીફળીયા. મૂળનાયક—શ્રી આદીશ્વરજી ભગવાન. વહીવટદાર–શેઠ નવલચંદ ઘેલાભાઈ
જીર્ણોદ્ધાર પછીની પ્રતિષ્ઠા સંવત ૧૯૬૪ વૈશાખ સુદ ૬ ને બુધવારે પ્રભુજીને શેઠ દીપચંદ સુરચંદે ગાદીનશીન કર્યા.
સ્થિતિ સારી છે.
આ દેરાસર આનસુરગચ્છના દેરાસર તરીકે ઓળખાય છે. તેને ઘુમટ સુરતના દેરાસરમાં સૌથી મોટો છે, ઘણોજ મટે છે. એમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com