________________
૧૧
વહીવટદાર-શેઠ ખીમચંદ કલ્યાણચંદ જરીવાળા. આ દેરાસરના ઘાટ રમ્ય છે. દેરાસરનું અંદરનું રંગકામ જોવા ગ્લાયક છે. આ દેરાસર એક જંગલા ધાટનું છે. રસ્તા પરથી એને દેખાવ ધણા આકર્ષીક લાગે છે.
આ દેરાસરજીને અંગે શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયજી નીચે મુજબ લખે છે કે~
સૂર જો સૂર તણા સુત સુંદરૂ એ, સત્તર સત્તરમા ભગવત કે; કુંથુ નમું આણુ દસ્તુએ,
સાહએ સાહએ સૂરિત માંહિ કે; સૂર તણા સુત સુંદરૂ એ.
૧૧ શ્રી સંભવનાથજીનું દેસસર નામ—શ્રી સંભવનાથજીનું દેરાસર. સ્થળ-ગેાપીપુરા આસવાલ મહાલ્લાના નાકે બંધાવનાર-શેડ મંછુભાઇ તલક ના પુત્રા.
મૂળનાયક——શ્રી સંભવનાથ ભગવાન.
પ્રતિષ્ઠા-સંવત ૧૯૬૨ ના જેઠ સુદી ૨ ના દિવસે થઇ. પ્રતિષ્ટા કરનાર—શેઠ છગનભાઇ મંછુભાઈ.
પ્રતિષ્ઠા કરાવનાર~~આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરીજી મહારાજ. સ્થિતિ---સારી.
વહીવટદાર—શે. સંજુભાઈ તલકચંદના પુત્રો.
શ્રી મૂલનાયકજીની તથા બીજી ત્રણ પ્રતિમાએ રત્નની છે આ દેરાસર નાજુક છે પણ રળીયામણું છે. આસના થાંભલા પૂતલીએ તેમજ ચિત્રોમાં તીર્થોની રચના જોવાલાયક છે.
અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com