________________
૧૦
૮. શ્રી શીતળનાથજી ભગવાનનું દેરાસર. નામ-શ્રી શીતલનાથજી ભગવાનનું દેરાસર. સ્થલ—ગેપીપુરા, પ્રેમચંદ રાયચંદની ધર્માંશાળા પાસે. મૂલનાયક—શ્રી શીતલનાથજી ભગવાન. બંધાવનાર—ભાઈદાસ તેમી.
વહીવટદાર-શેઠ પાનાચંદ ભગુભાઈ.
ભોંયરામાં જિનદત્તસૂરિની પ્રતિમા છે. ભેાંયરામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા છે તથા બે કાઉસગીયા આકારની મૂર્તિઓ છે, દૃશનીય છે.
૯ શ્રી લાલીનું દેરાસર.
નામ——શ્રી લાલીનું દેાસર.
સ્થલ—ગાપીપુરા, પ્રેમચંદ રાયચંદની ધર્માંશાળા પાસે.
મૂલનાયક—
વરસગાં—શ્રાવણ વદ ૫.
આ દેરાસરની સ્થિતિ સારી છે. વહીવટદાર—શેઠ નગીનચંદ કપુરચંદ ઝવેરી.
૧૦ શ્રી કુંથુનાથજીનું દેરાસર.
નામ-~શ્રી કુંથુનાથજીનું દેરાસર. સ્થલ—ગાપીપુરા, મેટા રસ્તે. મૂલનાયક~~~શ્રી કુંથુનાથજી ભગવાન.
જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા સંવત. ૧૯૫૭ માં શ્રી મેાહનલાલજી મહારાજ તથા શ્રી વિજયસિદ્ધિસૂરિજીએ કરાવી.
ભગવાનને ગાદીનાન કરનાર શેઠ રૂપચંદ્ લલ્લુભાઈ સ્થિતિ–સારી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com