________________
૫. શ્રી સખેધર પાર્શ્વનાથજીનું દેરાસર નામ——શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર. સ્થલગાપીપુરા ( વકીલના ખાંચેા. ) મૂલનાયક—શ્રી શખેશ્વર પાર્શ્વનાથ ભગવાન. વહિવટદાર—શ્રી ધનાથજીના દેરાસર૭ના વહિવટદાર હા. બાલુભાઈ ખીમચ દ સંધવી,
૬. ડાહી ડાસીનું દેરાસર. નામ—ડાહી ડાસીનું દેરાસર
સ્થલ—ગાપીપુરા. ( વકીલનેા ખાંચા. ) દેરાસર બંધાવનાર—ડાહીબાઈના પિતાશ્રી.
મૂલનાયક—શ્રી ધર્મનાથ ભગવાન, વહિવટદાર શેઠ મેાતીચંદ ગુલાબચંદ ઝવેરી. દેરાસરની સ્થિતિ સારી છે.
શ્રી મનમેાહન પાર્શ્વનાથજીનું દેરાસર.
નામ—શ્રી મનમેાહન પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર ( લક્ષ્મીબાઇનું દેરાસર )
સ્થળ-ગાપીપુરા. ( વકીલને ખાંચા. ) મૂલનાયક—શ્રી મનમેાહન પાર્શ્વનાથ ભગવાન.
પહેલે માળ તેમજ ભોંયરામાં પણ ભગવાન બિરાજમાન છે. આ દેરાસરજીના જિર્ણોદ્ધારની ખાસ જરૂર છે.
સાંભળવા પ્રમાણે આ દેરાસર્જીના નિભાવ તેમજ તેની તમામ આવશ્યકતાના આધાર મુંબઇના શ્રી આદીશ્વચ્છના દેરાસર પર છે પણ ત્યાંના વહીવટદારોના પ્રમાદવશાત્ કામ અધુરૂંજ રહે છે. વહીવટદાર—મેાતીચંદ વસ્તાયદ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com