________________
ધર્મ એ ધર્મ જિર્ણોસર વંદોઈએ . આપઈએ આપઈ ધમ ઉદારકે પરમે પરમેશ્વરૂએ વિશ્વએ વિશ્વ તણો આધાર કે ધર્મ જિર્ણોસર વંદઈ વંદિઈ ધર્મ જિર્ણદ જગગુરૂ નયર સૂરત મંડણ, ભવ કષ્ટ વારણ સુગતિ કારણ પાપ તાપ વિહંડણો; અનુભવી પદવી જેણઈ અનુપમ ધર્મચક્કી સર તણી, મુઝ પુણ્ય તરૂઅર ફ પામી સ્વામી સેવા સારણી. વામા એ વામા એ સુત સહામણે એ
સિવપુર સિવપુર કરે સાથ કે નાથ જયો ત્રીભુવન તણોએ,
" સૂરતિ સૂરતિ મંડણનામકે, વામા સુત સોહામણે એ. વામા તણો સુત સદા સમરથ સેવક સાધાર એ, જગ સૂધ મંદિર થંભ થોભણ ધારો આધાર છે; સસિ સૂર નૂર સમાન કુંડલ મુકુટ મેટો મનહરઈ, વળી હાર હીરા તણે હિઅડઈ તેજ તિહુ અણિ વિસ્તરઈ
દીપવિજયજી મહારાજ આ દેરાસરજી અંગે નીચે મુજબ લખે છે. સુરજમંડણા શ્રી પાસ થાપન કીયા ગોપીદાસ, સંવત સેળ અગન્યાસી ફાગન માસ ગુન રાસી; સૂરિ સેન ગોપીદાસ કાપે સૂરજમંડન પાસ.
સુરતના શાંતીદાસ મગનીઆએ ચિંતામણી યંત્રની સાધના આજ મંદીરમાં કીધી હતી. સામાન્ય કથા પ્રમાણે રાજસાગર મુનિએ એ મંત્રની સાધના કરાવી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com