________________
વિવિધતીર્થક૫ વિગેરે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ભાષામાં લખાયેલા ઉપર્યુક્ત લક્ષણવાલા સ્તરની ટિના અનેક પ્રબન્ધો આજે દૃષ્ટિગોચર થાય છે.
ચૈત્યપરિપાટી સ્તવનનું લક્ષાણુ એ થયા કરે છે કે કોઈ પણ ગામ કે નગરનાં યાત્રાના સમયમાં ક્રમવાર આવતાં દેહરાસરોનાં નામ, તે તે વાસોનાં નામ, તેમાં રહેલી જિનપ્રતિમાઓની સંખ્યા વિગેરે જણાવવા પૂર્વક મહિમાનું વર્ણન કરવું અને તેની સ્તુતિ કરવી. વિજયસેનસૂરિને રેવંતગિરિરા,૧૦ હેમહંસગણિની ગિરિનારપરિવાડી, સિદ્ધપુરત્યપરિવાટી, નગાગણિની જાલેરચત્યપરિવાડી
૯. સંસ્કૃત અને પ્રાકૃતમાં બનેલા આ તીર્થક પ્રસિદ્ધ છે. એના કર્તા જિનપ્રભસૂરિખરતરગચ્છની લઘુશાખામાં થઈ ગયા છે. તેમણે આ તીર્થકલ્પસંગ્રહ વિક્રમની ૧૪ મી સદીના ઉત્તરાર્ધમાં બનાવ્યો છે.
૧૦. આ રાસે પ્રાચીન ગુજરાતી ભાષામાં લખાએલ છે, એના કર્તા વિજયસેનસૂરિ માગેન્દ્રગચ્છમાં પ્રસિદ્ધ મંત્રી વસ્તુપાલના સમયમાં અર્થાત વિક્રમની તેરમી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા છે. ચતુષાલાના સંષ સાથે ગીરનારની યાત્રાએ ગયા તે સમયે તેમણે આ રાસ બનાવ્યા હતા.
૧૧. હેમહંસગણિ પ્રસિદ્ધ આચાર્ય મુનિસુંદરસૂરિના શિષ્ય હતા, તેઓ સેળમી સદીના પ્રથમ ચરણમાં વિદ્યમાન હતા, આરભસિદ્ધિવાતિક, ન્યાયભાષા વિગેરે અનેક વિદ્વત્તાપૂર્ણ ગ્રન્થ એમણે બનાવ્યા છે. આ ચૈત્યપરિવાડી તેમણે કયારે બનાવી તે ખાવ્યું નથી પણ સેળમી સદીની શરૂઆતમાં જે બનાવી હોવાનો સંભવ છે.
૧૨. આ ચૈત્યપરિવાડીના કર્તા કે સમયને પત્તો લાગ્યો નથી, પંશિવાડી નવી હેવને સંભવ છે.
૧૩. આ ચૈત્યપરિવાડી સં. ૧૫૧માં ભાદરવા વદિક ને હિને લહેરમાં બની હતી, એના છ નવા વા બગષિમણિ આચાર્ય હીરવિજારિયા શિષ્ય કુશલવર્ધનગણિના શિષ્ય હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com