________________
વિગેરે સંખ્યાબંધ ચિત્યપરિવાડિઓ ઉપર જણાવેલ લક્ષણવાલી આજે વિદ્યમાનતા ધરાવે છે. પ્રસ્તુત પાટણચત્યપરિપાટી' પણ એજ બીજી કેટિને નિબન્ધ છે.
આટલા વિવેચન ઉપરથી સમજાયું હશે કે તીર્થત્યયાત્રાએ અને નગર ચિત્યયાત્રાઓ કરવાનો રિવાજ જેનેમાં ઘણોજ પ્રાચીન કાલથી ચાલ્યો આવે છે. આ ક્લેિની પ્રાચીનતા ઓછામાં ઓછી બે હજાર વર્ષની હોવી જોઈએ, એમ પૂર્વે સૂચવેલ શાસ્ત્રવાકયોથી સિદ્ધ થાય છે, અને એ ઉપરથી તીર્થમાલાસ્તવના અને ચિત્યપરિપાટી
સ્તવને લખવાની રુઢિ પણ ઘણી પ્રાચીન હેવી જોઈએ એ વાત સહેજે સમજી શકાય તેવી છે; છતાં પણ એટલું તે સખેદ જણાવવું પડે છે કે-આ પ્રવૃત્તિની પ્રાચીનતાના પ્રમાણમાં તેના વર્ણનગ્રન્થ, તીર્થમાલાસ્તવને અને ચિત્યપરિપાટી સ્લવમે તેટલાં પ્રાચીન આજે મળતાં નથી.
૧૪. સ્વ. રાચાર્ય શ્રીવિજયધર્મસૂરિજીએ સંસદમ કરીને ભાવનગરની શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાલા દ્વારા “ખારીન તીર્થમાલા સંગ્રહ ને પ્રથમ ભાગ બહાર પાડે છે. જેમાં જુદા જુદા કવિઓની કરેલી ચૈત્યપરિવાડિઓ, તીર્થમાલાઓ અને તીર્થસ્તવને મળીને ૨૫ પ્રબળે છે. એ સિવાય પણ સંખ્યાબંધ તીર્થમાલાઓ અને ચૈત્યપરિવાડીઓ જૈન ભંડારેમાં અસ્તિત્વ ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com