________________
ત્યાંથી બહાર કાઢી દેરાસર બંધાવી તેમાં પધરાવે તેણે સુરતમાં વિદ્યામાન યતિજીને તે વાત કરી. જરૂર યતિજી પણ ચમકારાદિ વિદ્યાસંપન્ન જ હોવા જોઈએ. તેમણે તે શ્રાવકને એક કોથળી આપી કહ્યું કે “તારે જોઇતા તમામ રૂપીયા આમાંથી મળશે, દેરાસર અિંધાવ, પણ કદી કોથળી ઉંધી વાળીશ નહિ.” તરતજ કુવામાં તપાસ કરી, મૂર્તિ મળી. દેરાસર બંધાવ્યું. આજે એ કુ દેરાસરજીમાં મૌજુદ છે. કહે છે કે પેલી કોથળી અને કેડી કે જે વાણીયા પાસે પ્રથમ ધનમાં હતું તે પણ ત્યાં મૌજુદ છે.
ગુજરાત સર્વ સંગ્રહના લેખક પાના પ૩૧માં લખે છે કે-.
મેરઝા સામેની મસજીદની કબર ૧૪૫૦ માં ખુદાવિંદખાને અંધાવી છે. કબરની પાસેની લાકડાની મસજીદ છે, તે શાહપુર મેહલ્લામાં જૈનનું દેવળ હતું. તે તેડીને તેમાંના સામાને બંધાવી.' - આ ઉપરથી સાબીત થાય છે કે આ દહેરાસર પન્નરમા સૈકાનું તો જરૂર હોયજ.
. 1 સુરતના લતાના નામ અને તેને ઇતિહાસ પણ પ્રાચીન સ્મૃદ્ધિને સિદ્ધ કરે છે. નાણાવટીઓ કે જેઓ મોટા ભાગે જેનો જ હતા, તેઓ
જયાં વસતા તે નાણાવટ. સુરતના ગોપીપુરા અને નાણુંવટ નામના ભિવાન્વિત લતાઓના અસ્તિત્વ વિગેરે સંબંધમાં ગુજરાત સર્વ સંગ્રહના કર્તા પાના ૨૭૭–૭૮ માં દર્શાવે છે કે
“નાગર જમીનદારની વિધવા પિતાની નાની વયના દિકરા ગેપીને લઈને માછલીપીઠની આસપાસ રહી હતી, તેવામાં કંચની. સુરજ દરના નવાયતાની ઇતરાજથી હજ કરવાના વિચારથી ઝાઝ ઉપડતાં સુધી ત્યાં રહી હતી. કંચની સુરજ જતી વખતે લાખેનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com