SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકીય તવારીખમાં [ ૩૭ ત્રિત કરીને વિશાળ સુસજ્જ વિદ્રોહી સેના ઊભી કરી દીધી, જે શાહી સેનાથી બધી રીતે ચડિયાતી હતી એમ તવારીખનવીસેા એકમતે સ્વીકારે છે. પરંતુ દુર્ભાગ્યે સુંદરદાસનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું, અને તેના મૃત્યુથી ઉભય પક્ષાએ હાર-જીતને ફેસલા સ્વીકારી લઈને યુદ્ધ મેદાનમાંથી લડ્યા વિના જ પાછા હટી ગયા! તે જેવા પરમ વીર યાદો હતા તેવા જ દરિયાવ દિલને અમીર હતા. રાજા-મહારાજા સમ્રાટને ન ધરી શકે એવી કિંમતી ભેટા તેણે શાહજાદાને ધરી છે! દક્ષિણની સંધિ વખતે આદિલશાહે તેને બે લાખ રૂપીઆ અંગત બક્ષિશ રૂપે આપેલા, પરંતુ સુંદરદાસે આટલી મેાટી રકમ પેાતાની પાસે ન રાખતાં, ગેાવામાંથી શાહજહાં માટે અમૂલ્ય ભેટ-સાગાદે ખરીદી. શાહજહાંએ તેની ભેટને અગ્રસ્થાને મૂકીને જહાંગીરને પેાતાના વતીથી વિવિધ ભેટા ધરી દીધેલી જેથી સામ્રાટ અત્યંત પ્રસન્ન થયેલા. ટૂંકમાં સુંદરદાસ જેવી વિરલ પ્રતિભા મેગલ સામ્રાજ્યના તિહાસમાં ભાગ્યે જ જોવા મળે. માત્ર એક જ દસકામાં તેણે જે અદ્રિતીય સ્થાન પ્રાપ્ત કર્યુ. તેનેા તા જોટા મળવા મુશ્કેલ છે. શાહજહાં તે ખીજે જ વર્ષે મેાગલ સિંહાસન ઉપર બિરાવ! ભાગ્યશાળી બની શકયા, પરંતુ કુવરદાસ અને સુંદરદાસ તે પ્રસંગે વિદ્યમાન રહેવા ભાગ્ગાળી બની ન શકયા! × × [૨] કુપાલ અને સેાનપાલ : જૈન સાહિત્યમાં સંઘપતિ બંધુએ કુરપાલ અને સે!નપાલ એશવાળ જ્ઞાતિના, લાઢા ગાત્રીય હતા. તેમના વંશને ગાણી તરીકે એળખાવવામાં આવતું હતું એમ ઉત્કીર્ણ લેખા દ્વારા જાણી શકાય છે. ભટ્ટ થામાંથી એવા ઉલ્લેખા મળે છે કે જૈનાચાર્યાં રવિપ્રભસૂરિએ ચૌહાણ વંશીય રાજપૂત રાજા લાખણસિહ દેવડાને પુત્રપ્રાપ્તિ નિમિત્તે પ્રતિધ આપીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com X
SR No.035279
Book TitleSundardas Raja Vikramajin Kon Hato
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherAryarakshit Prachya Vidya Sanshodhan Mandir
Publication Year1971
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy