SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગસ્ટથી નવેમ્બર ] સંક્ષિપ્ત કવેતામ્બર ઈતિહાસ ઉદયવલ્લભ–૧૫૫૭ શાલમાં શ્રીપાલક્યા ગુરૂ હતા. તેઓનું સ્વર્ગગમન ૧૫૪ર માં નામનો ગ્રંથ લખનાર લબ્ધિસાગર મુનિના આ થયું છે. મુનિશ્વર ગુરૂ હતા, તેઓ તપગચછને વિષે જયપ્રભસુરિ--પ્રવચનસારોદ્ધારની “વિષમ થયા છે. પદવ્યાખ્યા” નામની ટીકા લખવામાં - ઉદયવીરગણિતપગચ્છમાં આ મુનિશ્વર ઉદયપ્રભસૂરિને આ આચાર્યજીએ મદદ આ થયા છે. તેઓના ગુરૂનું નામ શ્રી સંઘવીર- પી હતી. ગણિ છે, જયસિંહ સુરિ–-એઓશ્રી અચલગચ્છમાં ઉદયસિંહમુનિ–-૧૬૪૬ માં વિસાવેલ (વિ. થયા છે. શ્રી આરક્ષિતસૂરિ તેઓના ગુરૂ હતા. સનગર માં રહી આ આચાર્ય રત્નશેખરસુરિ અને ધર્મઘોષસૂરિ તેઓના શિષ્ય હતા. તેઓ વિરચિત “શ્રાધ પ્રતિક્રમણ વૃત્તિ” નામના ગ્રંથ કેકણ કાંઠે આવેલા સોપારક નગરના રહેવાસી ની પ્રતિ તેઓએ લખી છે. તેઓ તપગચ્છમાં હતા. તેમના પિતાશ્રીનું નામ બાહડ અને માતુંમાં થયા છે, શ્રીનું નામ નાથી હતું. તેઓનું ૮૦ વર્ષની કનક પ્રભસુરિ-દેવાનંદસૂરિના શિષ્ય તેઓ વયે ૧૨૫૯ માં સ્વર્ગગમન થયું. સિદ્ધરાજને હતા. અને વિ. સં. ૧૨૯૦ માં તેઓ તેઓ પર ઘણી આસ્થા હતી. વિદ્યમાન હતા. જયસિંહસુરિ (૨)-આ આચાર્યજી વર્ગકલ્યાણસાગરસુરિ––અચલગચ્છમાં આ અચ્છમાં વિ. સં૦ ૧૦૦૦ માં થયા છે. શ્રી સર્વ આચાર્યજી થયા છે. તેઓશ્રી ધર્મભૂતિ મહા- દેવસૂરિના તેઓ શિષ્ય હતા. રાજના શિષ્ય હતા. ૧૬૭૬ માં તેઓ વિદ્ય જયસિંહસુરિ (૩)-એઓ શ્રી હર્ષપુરીય માનતા ધરાવતા હતા. ગ૭માં થયા છે. મલધારી અભયદેવસૂરિ તે. કાલકાચાર્ય (૨)--આ બીજા કાલકા ના ગુરૂ હતા. ચાર્ય વીર સંવત ૪૫૩ માં થયા કહેવાય છે. જિનચંદ્રસુરિ–શ્રી જિનદત્તસૂરિના શિષ્ય કાલકાચા (૩)--કાલકાચાર્ય ૩ જ મને આ આચાર્ય મહારાજ ખરતરગચ્છમાં થયા હાવીર સંવત ૯૮૦ માં થયા કહેવાય છે. છે. તેઓનું સ્વર્ગગમન ૧૨૨૩ માં થયું હતું. તેઓએ ભાદરવા સુદ ૪ ની સંવતસરી જિનચંદ્રસુરિ (૩)આ આચાર્ય શ્રી નેસ્થાપી કહેવાય છે. મિચંદ્રસૂરિના શિષ્ય હતા. ગુણશેખર––દેવેંદ્રસુરિના ગુરૂ આ આચાર્ય જિનચંદ્રસુરિ (૫)-એઓ ખરતરગચ્છમાં મહારાજ વિ. સં. ૧૯૨૦ માં હયાત થયા છે. તેઓ વિ. સં. ૧૪૯૨ માં વિદ્યહતા. માન હતા. . ચદસરિ-વીરગણિ આચાર્યના શિષ્ય જિનભકિતસુરિ–આ આચાર્યજી ખરતર દેવચંદ્રગણિ આ આચાર્ય મહારાજના ગુરૂ હતા. ગચછમાં થયા છે. શ્રી જિન સૌખ્યસુરિ તેઓ જયકીર્તિસૂરિ (૧) એ એ અચલગચ્છમાં ના ગુરૂ હતા. તેઓને જન્મ ૧૭૭૦ માં અને થયા છે તેઓ મેરૂતુંગ સુરિના શિષ્ય હતા. તે. સ્વર્ગગમન ૧૮૦૪ માં થયાં હતાં. એનું સ્વર્ગગમન વિ. સં. ૧૫૦૦ માં જિનભદ્રસુરિ (૩)-આ આચાર્ય મહારાજ થયું હતું. ખરતર ગચ્છમાં થયા છે. તેઓના ગુરૂ શ્રી જયકેસરિસૃરિ–આ આચાર્ય મહારાજ જિન દત્તસૂરિ હતા. અચલગચ્છમાં થયા છે. જયકીર્તિ સરિ તેઓના જિનનસુરી-ખરતરગચ્છમાં આ આ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy