SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સનાતન જૈન, [ઑગસ્ટથી નવેમ્બર. સિંહસૂરિના શિષ્ય આ આચાર્ય મહારાજે નામના શ્રાવકના પુત્ર મહહનના પુત્ર દુર્ગકની હેમકુમાર ચરિત્ર” “સુકિત મુકતાલિ” શંગાર પ્રેરણાથી આ ટીકા રચી છે.” વૈરાગ્ય તરિંગણી” આદિ અનેક ગ્રંથ યોજ્યા છે. શાતિચંદ્રગણિ સકલચંદ્ર વાચક આ સોમસુંદરસુરિ–આ આચાર્યનો જન્મ આચાર્યજીના ગુરૂ હતા. તેઓએ વિ. સં. વિ. સં. ૧૪૩૦ માં થયો હતો. તેઓ તપ ૧૬૫૧ માં “અજિતશાંતિસ્તવ,” અને છડા ગ૭માં થયેલ દેવસુંદરસૂરિના પાંચ મુખ્ય “ઉપાંગ” પર ટીકા લખી છે. શિષ્યોમાંના એક હતા. તેઓએ પહેલા શુભશીલગણિ–તપગચ્છમાં થયેલ શ્રી “પયન્સા” પર ટીકા, “પ્રત્યાખ્યાન ભાષ્ય” મુનિસુંદરસૂરિ એના ગુરૂ હતા. તેઓ ઉપર ટીકા, “ગશાસ્ત્ર” “ઉપદેશમાલા.” પિ૦ સં૦ ૧૫૨૧ માં વિદ્યમાન હતા. તેઓએ પડાવશ્યક” અને નવ તરવદિક ગ્રંથો પર સ્નાત્ર પંચાશિકા,” “પંચાસી પ્રબોધ સંબંધ” રબા રમ્યા છે. તેઓનું સ્વર્ગગમન વિસં. છે અને “ભરતેસર વૃત્તિ” વગેરે અનેક ગ્ર રહ્યા છે. ૧૪૯૯ માં થયું હતું. શ્રીચંદ્રસુરિ–મલધારી શ્રી હેમચંદ્રસુરિના મધમગણિ–શ્રી તપગચ્છીય મહા શિષ્ય આ આચાર્યજી વિસં. ૧૫૨૧ માં ત્મા સેમસુંદરસૂરિના શિષ્ય ચારિત્રરત્ન- વિદ્યમાન હતા, કેમકે તેઓ તે શાલમાં ભરૂગણિના શિષ્ય આ આ આચાર્ય મહારાજે ચમાં પધાર્યા હતા અને ત્યાંના ધવલશાહ ઉપદેશ સપ્તતિકા' નામનો ગ્રંથ જ છે. નામના નગર શેઠ અને સંધે મળી “મુનિ સુત્રત સાંબમુનિ–કુલ નાગે. વિ. સં. ૧૦૨૫ સ્વામી” નું રચવાની વિનંતિ કરી હતી; અને માં વિદ્યમાન હતા, કારણ કે તે શાલના વૈશાખ તેને પરિણામે તેઓએ આશાવલી ગામમાં આવી સુદ ૧૩ ને દિવસે શ્રી જખુ ગુરૂના રચેલા જિન શ્રીમાલ કુલના નાગીલ શ્રાવકના ઉપાશ્રયમાં શતકપર તેઓએ ટીકા લખી છે. આ ટીકામાં તે ગ્રંથ રચ્યો હતો. પાર્ષદેવ ગણિએ તેની તેઓએ જણાવ્યું છે કે, “મેં પાર્ષનાગ પહેલી પ્રતિ લખી હતી. આચાર્યો, અજિતસિંહ સુરિ—વિ. સં. ૧૨૮૩ માં અમલચંદ્રગણિ~-વિ. સં. ૧૧૫૮ માં તેઓનો જન્મ થયો હતો. તેઓ અચલગચ્છ ભણ્યમાં વિદ્યમાન હતા, માં થયા છે. શ્રી સિંહપ્રભસુરિ તેઓના ગુરૂ આનંદરૂ-તેઓ સલમાં સૈકામાં વિ. હતા. દેવેંદ્રસિંહસુરિ તેઓના શિષ્ય હતા. ઘમાન હતા, અજિતસેનસુરિ–રાજગ૭માં વિ. સં. આનંદવીરગણિ-- ૧૩૦૦ ની આસપાસમાં થયા છે. ઇંદ્રદિસૂરિ–શ્રી આર્યસુહરતીના આ આચાર્યજી શિષ્ય હતા. અમરસાગર–તેઓશ્રી અચલ ગચ્છમાં રવિપ્રભસુરિ– મિચંદ્રસુરિ પ્રણીત “પ્રવે. થયા છે. તેઓશ્રીના ગુરૂ શ્રી કલ્યાણસાગર- ચન સારોદ્ધાર” ગ્રંથપર “વિષપદ વ્યાખ્યા” સુરિ હતા. તેઓ ઉદયપુરમાં વિ. સં. ૧૬૯૪ નામની ટીકા લખનાર ઉદયપ્રભસૂરિ (૨) ના માં જનમ્યા હતા. ૧૭૦૫ માં દીક્ષા લીધી. તેઓ ગુરૂ હતા. ૧૭૧૪ માં અંબાતમાં આચાર્ય પદ પામ્યા. ઉદયરત્નગણિ–શ્રીપાલ ચરિત્રની પહેલી ૧૭૧૮ માં ભુજમાં “ગઝેશ” ની પદવી પ્રત મધુમતિ (મહુવા)માં લખનાર આ આચામળી. ૧૨ માં તેઓ છેલકામાં સ્વર્ગ ગયા, મેં ૧૪૩૦ માં વિદ્યમાન હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy