SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ નાતન જા. (આંગરેટ સંબર, કટાબે ર. : ૨૧૯ વર્ષે સ્વર્ગે પધાર્યા. દીક્ષા સમયે તેમનું નામ સામચંદ્ર મુનિ - શäભવાચાર્ય –વત્સગોત્રમાં થયેલ: શ્રી ખવામાં આવ્યું હતું. તેઓની અદભુત શકિત પ્રભવ સ્વામીજીના એઓ શિષ્ય હતા. તેઓએ જોઈ તેઓના ગુરૂ દેવચંદ્ર મહારાજે તેમને યજ્ઞ સ્થંભ નીચે શ્રી શાંતિનાથજીની પ્રતિમા સૂરિપદ આપી હેમચંદ્રાચાર્ય રાખવામાં આવ્યું. જોઈ વૈરાગ્ય પામી દીક્ષા લીધી હતી. ગૃહસ્થા કુમારપાલ રાજા તેને અતિ આશ્રિત હતું. શ્રમમાં તેઓ રાજગૃહી નગરીના બ્રાહ્મણ હતા. વાસ્તવિક રીતે હેમચંદ્રાચાયતના પ્રતાપે કુમારતેઓએ મુનિચારિત્રનિરૂપણ રૂપ દશવૈકાલિક પાળને ગાદી મળી હતી. હેમચંદ્રાચાર્ય સુત્ર પિતાના શિષ્ય “મનકમુનિ” માટે મ્યું હતું. તેઓ ગૃહસ્થાવાસમાં ૨૮ વર્ષી, દક્ષામાં ૧૧ કુમારપાળને જેની બનાવી ગુજરાતમાં “અમારી પડતું વજડાવ્યું હતું. તેઓએ હજારો બ્રાહ્મણ વર્ષ, આચાર્ય પદવીમાં ૨૩ વર્ષ રહી કર વ. કુટુબીઓને જેની બનાવ્યા હતા. તેઓને કેર્ષની વયે ભગવાન મહાવીર સંવત ૯૮ માં સ્વર્ગ પધાર્યા. સકાળ સર્વસનું બિરૂદ મળ્યું હતું. તેઓનું સિદ્ધ હંમે” વ્યાકરણ કે જે સિદ્ધરાજ રાજાની હેમચંદ્રાચાર્ય શ્રી વીરના શાસનપર પ્રેરણાથી રચ્યું હતું તે આજ સુધી પ્રખ્યાત ઘણું પ્રકારના પરિષદે આવ્યા છે, અને તે તે છે. તેઓએ કરેલ જેન શાસનને ઉદ્યાત ઈ સમયે સમયે જેનના પ્રભાવકેએ તેને દૂર કર્યા તિહામાં પ્રસિદ્ધ છે. “અનેકાર્થ કાપ,” “ અછે. આવા જે પ્રભાવકો થયા છે તેમાં શ્રી ભિધાન ચિંતામણી” “અલંકાર ચિંતામણિ,” હેમચંદ્રાચાર્ય મુખ્ય પદ લે છે. હાલમાં જેનની ઉણુદિસત્ર વૃત્તિ,” “કાવ્યાનુશાસન,” “છે. જે સ્થિતિ છે તે આ આચાર્ય મહારાજની દેનું શાસનવૃત્તિ,” ટીકા સહિત દેશીય પ્રતાપે જ છે. જૈન શાસન રક્ષક તરીકે તેઓએ જે અદભુત જ્ઞાનપરાક્રમો કર્યા છે તે નામમાલા, “ટીકા સહિત “યાશ્રય કાવ્ય” અવર્ણનીય છે. આ મહાત્માને પ્રભાવક, દર્શન ' “સટિકધાતુ પાઠ “સટિક ધાતુ પારાયણ,” શાસ્ત્રી, ન્યાયવેત્તા, સાહિત્ય શાસ્ત્રવેત્તા, વયા ધાતુમાલા, ” “ નામમાલાશેપ ” “ નિઘંટુ કરણી કે કોઈ પણ પ્રકારના મુખ્યમાં મુખ્ય અને શે” “સટિક પ્રમાણ મિંમાસા,” “બલાબલ સમર્થમાં સમર્થ પંડિતોમાં અચપદે મુકી શકાય. સુત્ર બલદસ્કૃત્તિ,” “બાલભાઇ વ્યાકરણ સૂત્રવૃત્તિ તેઓનો જન્મ ધંધુકામાં મોઢ જ્ઞાતિમાં થશે “સટીક યોગ શાસ્ત્ર” “વિશ્વમ ચુંટા” “સટિક હતો. તેના પિતાનું નામ ચારો અને માતુશ્રી લિંગાનું શાસન,” “ સટીક શબ્દાનુશાશન, ” નું નામ પાહિની હતું. તેઓ ૧૧૪૫ ના “શેષ સંગ્રહ,” “શેષ સંગ્રહ સારોદ્ધાર” “ત્રિકાર્તિક સુદ ૧૫ ને શનિવારે જન્મ્યા હતા. શષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર.” પરિશિષ્ટ પર્વ” તેઓનું નામ ચાંગદેવ પાડવામાં આવ્યું હતું. વગેરે અનેક શાસ્ત્રો રચ્યા છે. તેઓએ કરેલી તેઓએ માત્ર પાંચ વર્ષની વયે એટલે વિ. કલેકકૃતિ સાડા ત્રણ કરોડની ગણાય છે, સં. ૧૧૫૦ માં ખંભાતમાં દીક્ષા લીધી હતી. તેઓનું સ્વર્ગ ગમન ૧૨૨૮ માં થયું. દર્શનશાસ્ત્રીઓ, ઉમા સ્વાતિવાચક–આ આચાર્ય ભગ- માન્યતા તેઓ દિગમ્બર હતા એમ છે. તે વનને વિષે વેતામ્બરોની માન્યતા તેઓ ગમે તેમ , પણ તેઓએ રચેલ “તત્વાર્થ વેતામ્બર હતા એમ છે; જયારે દિગમ્બરની સૂત્ર” બનને સંપ્રદાયને માન્ય છે, અને બને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy