SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ઑગસ્ટ, સપ્ટેમ્બર, આટાખર, ] વિદેહ ગમનનુ વૃત્ત સર્વને કહી ધમ્મપદેશ કર્યાં. આ વૃત્ત જણાવી પેાતાના સંતાષ થયા. પછી તે નગરના બ્રાહ્ય પ્રદેશમાં રહી જૈનધર્મના અને મુતિ ધર્મના મેાધ શ્રાવક તથા અન્ય લેાકને આપ્યા. તેથી કેટલાક શ્રીમ ંત સસાર અસાર છે એમ જાણી તેમની પાસે દીક્ષા લીધી. આવા ગરીબ અને શ્રીમંત મળી એકંદર સાતસે ૭૦૦ લેાક મુ નિપદ ગ્રહણ કરીને તેના શિષ્ય બન્યા. કેટલીક શ્રાવિકા થઈ. તેણે સર્વ પરિગ્રહ ( વસ્ત્રાદિ ) ત્યાગ કર્યો અને ક્રુત અંગ ઉપર ૧૬ હાથ સાડી, પિચ્છી, કમંડલુનેા સ્વીકાર કર્યાં. કેટલાક વ્રતધારી બન્યા. આ પ્રમાણે તે નગર રીમાં તેણે ધર્મપ્રભાવના ઉત્તમ રીતિથી કરી. નિત્ય આશન યુકત તપ કરી ને પારણા કરવા લાગ્યા. આથી તેમની ચારેકાર ખ્યાતી થઇ. પછી શ્રી કુંદકુંદ પેાતાના શિષ્ય સાથે લતે ધર્મોપદેશ કરવા માટે ફરતા ફરતા ચાયા. તેણે બહુધા હિંદુસ્તાનના ધણા ભાગમાં વિહાર ( પ્રવાસ ) કરી ધર્મોપદેશ ક્યોં, અને આ પ્રમાણે પ્રયાસ કરીને ઉજયિનીમાં આવ્યા પછી શ્વેતાંબર મતનુ વિશેષ ઝેર થયુ છે એમ સમજાય છે, કેટલાક લાક એવુ કહે કેટલેક ઠેકાણે પટ્ટ ( ગાદી ) સ્થાપતિ કરી.છે કે આ શ્વેતાંબર લેાક પૂના ખા સ્થાપિત કરેલા છે. જિનેદ્રમુનિના નગ્ન સ્વરૂપ બદલાવી તેને વચ્ચે વગેરે પર્રેરાવી દાગદાગીના ધાણ્યા છે અને ખાટા મત સ્થાપિત કર્યો છે; ત્યારે શકય હોય તે તેના દીખત જલ્દી કરવા જોઇએ અને ખરેખર ભદ્રબાહુ પછી શ્વેતાંબર લોક અને મુનિ રાજાશ્રિત હતા તેથી પેાતાનું વર્તન કરવા લાગ્યા. આચાય સરખા જિનસિંહ ચાગરદમ ગર્જતા હોવાથી લેાકના મનમાં એવી ભ્રાંતિ ઉત્પન્ન થઈ હૈ દિ ગંબર અને શ્વેતાંબર એકજ છે. આટલું તો નહિ પણ વળી શ્વેતાંબર પૂર્વા છે અને દિ તે તે પ્રાંતમાં સતત ધમ્મપદેશ મળવાથી ધર્મજાગૃતિ રહે તેવી વ્યવસ્થા કરી.જૈનમાં ચાર સધ છે ૧ મૂલસધર્ન་સિધ ૩ સિ ંહસધ અને ૪ કાષ્ઠાસંધ, પૈકી કુંદકુંદા ચાય પૂર્વે થઇ ગયેલા ઋષભસેનાચાર્ય મૂલસંધની સ્થાપના કરી. બાકીના ત્રણ સંધ . દર્દ આચાયૅ સ્થાપિત કર્યાં છે એવા ઉલ્લેખ છે તેમજ ૧ ભારતી ૨પુષ્કર અને ૩ ચંદ્રકાં તિ એમ ત્રણ ગચ્છ અને ૧ બલાત્કાર ૨ દેશ અને ૩ કાલેાત્ર એમ ત્રણ ગણુ કુમુદ સ્વામીએ સ્થાપિત કર્યાં છે. ખુલાત્કાર ગણુના ચાર પટ્ટ ૧ દિલી ૨ મલયાદ્રિ ? ( ઉજ્જયિંગબંરની ઉત્પત્તિ શ્વેતાંબર પછી થઈ છે. આ ની ૩ હુમસ ( દક્ષિણમાં) ૪ વર્ગ(કર્ણાટક પ્રમાણે લાકમાં અસંતોષ ઉત્પન્ન અવાથી દેશગણુના ચાર પટ્ટ ૧ દિલ્લી ર ારસમુદ્ર ઉપર પ્રમાણે તકરાર કુંદકુંદ આચાય પા ( કાઠીયાવાડ ) અને ખીજાં બે સ્થલે અને સે આણી. ખરેખરે કોઇએ આને પ્રથમ નિ કાલેાત્ર ગણુના પટ્ટ ચાર ૧ દિલી ૨ મદલાહૂઁય કરવા માટે અને પછી અસત્યનુ ન પૂર ૭ કૈયલ અને ૮ લખમીસર આ પ્રમાણે કરવા માટે વિનંતિ કરી, પછી શ્વેતાંબરી લેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com શ્રીકુ‘દકું‘દસ્વામી. $19 પટ્ટની સ્થાપના કુંદકુંદાચાર્યે કરી આ પ્રમાણે માહીતી આધુનિક ભટ્ટારકના ગ્રંથદ્રારા મળેછે. આ પ્રમાણે કદ મુનિએ પુષ્કળ દેકાણે પ્ર વાસ કરી ધર્મોપદેશ દીધા તે સ્પષ્ટ દીસે છૅ. આને મુખ્ય પટ્ટ ઉજજિયનીમાં હતા એવા પટ્ટાવલિના અભિપ્રાય છે. ભદ્રબાહુ (બીજા ) થી આવતા સર્વ પટ્ટાધિકારી ઉજ્જયિનોમાં થયા એવું પટ્ટાવલે પરથી સમજાય છે. કું કુંદાચાર્ય ધણા મેાડા થયા, પણ એ આચાર્ય સર્વ ભટ્ટારકામાં અને ગ્રંથામાં આદ્ય છે તેપરકાલહાપુરમાં જે પટ્ટ છે તે મૂલ સધમાંથી છે થી તેમનું મહત્વ સ્પષ્ટ વ્યકત થાયŪ,આંજ એવા તેમાં ઉલ્લેખ છે. એટલાપરથી તેણે દિલીથી તે કર્ણાટક પર્યંત દેશાટન કર્યું, અને ધર્મોપદેશ આપ્યા એ સ્પષ્ટ દેખાય છે.
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy