SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ મ સાર્જન જૈન, [આગસ્ટ, સપ્ટેમ્બર, આટખર, ઠંાણે સ્થાપવામાં આવી. તેના ઉલ્લેખ પછી કરીશ. જયારે જે પટ્ટાધિકારી થયા તે વખતે દિગાર મુદ્દાધારી મુનિ હતા એ માત્ર પકકી રીતે લક્ષમાં લેવું જોઇએ. કુંદકુંદચાર્યની નીચે બ્યનું સ્થાન ઉમાસ્વામીને દીધેલું હતું, અને તે જ તેની પછી પટ્ટાધિકારી ધન્યા. અસ્તુ. મનમાં તેણે શ્રો મંદરસ્વામીનુ· સમાશરણુ ચી. તે શ્રી મંદર સ્વામીને ત્રિકરણ શુદ્ધિથી નમસ્કાર કર્યો, તેની સાથે ચમત્કાર એવા થયા કે વિ દેહ ક્ષેત્રમાં રહેલા શ્રીમદસ્વામીએ તે આ ધણા શિષ્યાની મંડળી હતી. તેમાં મુખ્ય શિ-ચાર્યને ત્યાં સમાશરણમાં સભામાં ગભાર નાદમાં દિશ્ય ધ્વનિ દ્વારા ધર્મવૃષ્ટિ સ્તુ એવેા આર્શિવાદ આપ્યા. તે વેળાએ તે સભામા વિદેહ ક્ષેત્રના ચકૃતિ પદ્મથ રાળ સ માશરણમાં ખેઠેલા હતા. તેણે અહીં કાઇ નવીન આવ્યેા નથી અને શ્રીમદર સ્વામીને કાને ‘નર્મદૃષ્ટિતું,' કહ્યું એવુ મેટી નમ્રતાથી પૂછ્યું, ત્યારે ઉત્તર ત્યાંજ મળ્યા કે રાજા; આ દ્રીપની દક્ષિણે ભરત ક્ષેત્ર છે ત્યાં તુરત પચમકાલ–ભય કરકાલ વર્તમાન છે. તે વિ-ક્ષેત્રમાં ભારાપુર નગરીના બાહ્યોપવનમાં રહેલા શ્રો કુંદકુંદ સ્વામીએ ધ્યાનસ્થ રહી મને નમરકાર કર્યાં; તદુપરાંત’ ત્યાં પચમકાળ હોવાથી અધર્માં, પાંખડી, વ્યસની, હિંસક આદિ મ નત્તિના ધણા લોક વસે છે. સંયમી, જિનમતાનુયાયી મુનિ ધણા થાડા છે; કુલિંગી ધા છે. તે ક્ષેત્રમાં ધણા થાડા નર છે તેથી તે દ મુનીએ પાપ નષ્ટ થવા અને મનમાંથી શંકા દૂર થવી એ ધણું દુરે છે તેમ જાણી દુરથીજ ફ્કત સ્મરણ કરી મને નમસ્કાર કર્યાં તેથી મે તેને આટલેાજ આશિવાદ આપ્યા જિનચંદ્રાચાર્ય સ્વર્ગસ્થ થયા પછી તેણે ઉત્તમ રીતિથી પેાતાના અધિકાર ખાવવાની શરૂઆત કરી. પોતાના શિષ્યેાને ચારે તર માકલી જૈન ધર્મના પ્રસાર કર્યો અને ચારેકર ધર્મોપદેશ સતત શરૂ કર્યાં. ગુરૂની . પછી તે સ્વતંત્ર આત્મકલ્યાણુ માટે તપ કરવા લાગ્યા. માગળ જતાં આત્મ નિશ્ચયથી અનેક કલ્પીત શંકાનું સમાધાન કર્યું. તે વખતે તેને માત્ર શેષ શ્રમ પડયો કારણ કે તે સમયે અંગ અને પૂર્વજ્ઞાનના લાપ થયેલા હતો, સીવાય અવધી જ્ઞાની કેાઈ હતા નહિ. ત્યારે પાતાને ઉત્પન્ન થયેલી શંકા કાણુ નિવારશે તેની મેરી પંચાત ચ. પણ તેના મનમાં એક યુક્તિ સજી તે એક વિદેહ ક્ષેત્રમાં શ્રી મંદરસ્વામી સાશ્વત કે ક્લી છે ત્યાં જઈને તેના પાસેથી સ્વત ંત્ર કાનું નિવારણ કરવું પણ આપણે માનવી છીએ. તે ક્ષેત્રમાં આપણું ગમન ક્યાંથી થઇ શકે ? વિદ્યાધર કે વિમાનની સહાયતા વગર તે ખમવું મુશ્કેલ અને અશકય. ત્યારે આ વિચાથી તે નિરૂપાય થઇને પેાતાના ગુરૂએ કહેલી મુનિ ક્રિયા સિવાય બીજગતિ નથી તેમ જાણી તપ કરવા મંડયા અને પંચ મહ:વ્રત ઉત્તમ રીતિથી પાક્ષન કરવા લાગ્યા. શ જે વખતે કુંદકુંદનું ઉપલુ વૃત્તાન્ત શ્રી મદર મુનિએ પદ્મથને કહ્યું તે વખતે તે સ્થલે શ્રો કુંદકુંદ મુનિના પૂર્વ *જન્મના બે ભાઇ જે મરીને પુણ્યાલથી તેજ ક્ષેત્રમાં જન્મ્યા હતા તે હાજર્ હતા અને તેઓએ ઉપલૢ વૃત્ત જાણ્યું. તેથી તે તરતજ ત્યાંથી ઉડી અને વિ આવીમાંનરૂઢ થઇ ભરત ક્ષેત્રમાં આવ્યા અને શ્રી મ દરસ્વામીએ કહ્યા પ્રમાણે ખારાપૂરના બહિવાનમાં આવ્યા અને ત્યાં કુંદકુંદ મુનિને જોઇને તેઓએ તેને સાષ્ટાંગ નમસ્કાર કર્યો. તે તે વખતે આગળ થોડુંક કર્યું છે. કાઇ એક વેળા શ્રી કુંદકુંદાચાર્ય સ્તાં કરતાં એકલા આરાપુરીના બહીરૂધાનમાં તપ કરવા લાગ્યા, અને દૃઢ ધ્યાનથી પદ્મસ્થ પિ’ડસ્થ, રૂપસ્થ, અને રૂપાતીત એ ચાર નનાં વિચાર કરવા લાગ્યા. ધ્યાનસ્થ થયેલા + નોંધ-વિદેહ ક્ષેત્ર સંબંધી ભ્રુગાલાત્મ વર્ણન * ટીપ-જૈનધર્મ પુનર્જન્મમાં સંમત છે, ધ્વા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy