SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ સનાતન જે. | જુલાઈ તેમજ, તંત,” “રોઝ.” “દયલ ' આ શબ્દો સ્તવનામાં સાતમા પદના ચોથા ચરણમાં હું નમુનાની ખાતર મૂકું છું. આખી કૃતિ –ઈસ્ય આગમે બેધ રે. જે જોવામાં આવે, તે કાઠિયાવાડી ખ્યાલ એમ કહ્યું છે. તેમજ અજિત સ્તવનામાં વધારે આવશે. ગુજરાત અને સુરતના ભાગમાં પહેલા પદમાં ચોથા ચરણમાં કહ્યું છે કેસાલ ” શબ્દ જોકે ઘણો વપરાય છે; પરંતુ પુરૂષ કિશ્ય મુજ નામ. કાઠીયાવાડમાં “મારો સાલે” વધારે વપરાતો –સેગુ કઇ ન થાય. જણાય છે. કુંથુજિનની સ્તવનામાં મન પ્રત્યે આક્ષેપ કરતાં કહ્યું છે કે (અભિનંદન સ્તવના.) -સમજે ન મારે સાલે છે. –મનરાવાલા (નેશ્વર સ્તવના.) કાઠિયાવાડમાં કેટલીક વાતને પ્રસંગે “હેઠ આ શિલી મારવાડને વધારે અનુકુળ ગણાય Êમારા સાળા” એમ બોલવામાં આવે છે, કે નહિ તે મારવાડી ભાષાના જાણકાર પાસેથી અથવા કોઈ પ્રત્યે આપક્ષ કરતાં એમ કહેવામાં જાણવા વિનંતિ છે. આવે છે કે “મારો સાળો લુઓને” આ પ્રસંગે મારે ઉદ્દેશ આનંદધનની આનંદધનની ભાષામાં સર્વત્ર કાઠીયાવાડી સંપૂર્ણ ભાષાનું ખુદ પૃથક્કરણ કરવાનો નથી; બેલીનું તત્વજ રહ્યું છે એમ મારું કહેવું કેમકે તો તે એક મોટો નિબંધ લખાય તેમ નથી. ગુજરાતની ગુજરાતીના શબ્દ પણ છે; પરંતુ મારે ઉદેશ સહજ ખ્યાલ આપજેકે કઈ સ્થળે જોવામાં આવે છે. વાનો છે કે આનંદઘનજીની ભાષા ગુજરાતી દાખલા તરીકે “સેગુ કઈ ન સાથ, દીઠી ભાષાના કયા પ્રદેશને વિશેષ બંધબેસ્તી થાય નહીં દીદાર. કાઠિયાવાડમાં દેદાર બેલાત. છે. આ ઉપરથી વાચક જોઈ શકશે કે, મારે જેમ ગુજરાતમાં બોલાતી ગુજરાતી બેલીને અંશ આનંદઘનજીની ભાષામાં જોવામાં આવે અભિપ્રાય આનંદઘનજીની ભાષા કાઠિયાવાડીને છે તેમ કોઈ કઈ સ્થળે કચ્છ અને મારવાડનો વિશેષ અનુકૂળ આવવા સંબંધમાં છે. આ અંશ પણ જોઈ શકાય છે. કાઠિયાવાડમાં કરી સ્તવનાવલિ મેં રાઇ હીમતલાલ ગણેશજી અંને બદલે “કીધી ” શબ્દ જવલ્લે જ વપરાય જારિયા એમ, એ. ને અવલોકન અર્થે આપી છે. ગુજરાતમાં કવચિત વપરાતો હોય તો ભલે. તેઓના કયા પ્રદેશને લગતી ગુજરાતી ભાષા કરી’ને બદલે “કીધી', કર્ય” ને બદલે હાવા વિના અભિપ્રાય માગ્યો હતો અને “કીધું' એવા પ્રકારની શૈલી કચ્છ જેટલી તેને અભિપ્રાય પણ મારી પેઠ કાઠિયાવાડીને કોઈ ઠેકાણે પ્રચલિત નથી. તેમાં પણ ખાસ કરીને “સગાઈ કરી” એવી જે ખાસ કાઠિયા રાતી ભાષા મુખ્યતાએ વાડી બેલી તે કચ્છમાં સગાઈ કીધી” એ કાઠ... હોવાનું અહિં નિર્ણત આકારમાં હમેશાં બોલાય છે. મલ્લિનાથજીની કરી અટકવાનું કાઠિયાવાડી છતાં કાઠિસ્તવનામાં જે એમ કહ્યું છે કે યાવાડને કયા છે. તે છે તે પણ નક્કી –સમકેત સાથે સગાઇ કીધી કરવાનું છે, કેમકે તે કર્યાથીજ આનંદઘનજી તેવો પ્રયોગ અત્યારે પણ કચ્છમાં સતત મહારાજને કયા પ્રદેશને વિશેષ પરિચય હો પ્રચલિત છે. હવે મારવાડી આભાસમાં કયાંય તે સંબંધીની વિન્ચારણા થઈ શકે. આવે છે કે નહિ તે જોઈએ. શાંતિનાથની અપૂર્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy