SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ તુલાઇ, ] શ્રીમાન્ આન દઘનજી. ૩૮૯ આનંદઘનજીની ભાષામાં કાઠિયાવાડી ભાષા- સ્થાનિક શબ્દોને ધણે મોટે થે જોવામાં વલણનું તત્વ વધારે દૃષ્ટિગોચર થાય છે. પ્રથમે આવે છે “સગાઈ' શબ જો કે ગુજરાતી ભમાં, જેમ ઉપર કહ્યું તેમ કાઠિયાવાડની પેઠે ભાષાનો છે, છતાં તેને ઉપયોગ વધારે કચ્છ આનંદઘનજીની ભાષામાં તાલવ્ય “શ” ને કાઠિયાવાડમાં થાય છે. સગાઇ એટલે ‘વેશબદલે દત્ય “સ” નો પ્રયોગ વિશેષે થયેલ વાળ.’ ગુજરાતમાં વેશવાળ” શબ્દ વધારે જણાય છે. ઋષભ જિનની સ્તવનામાં ત્રીજા વપરાય છે. જયારે કાઠિયાવાડમાં સગાઈ શબ્દ પદમાં બીજા ચરણમાં કહ્યું છે કે, વધારે વપરાશમાં લેવામાં આવે છે. આનંદમળસું કંત (થ)ને ધાય. ઘનજી મહારાજે “ સગાઈ” શબ્દનો પ્રયોગ જે ગુજરાતની ભાષામાં અને ખાસ કરી સારી રીતે કરેલો છે. ઋષભજિનના પહેલા લખવાની ભાષામાં કવચિત જ “હું” વપરાશે, સ્તવનમાં બીજા ચરણમાં બીજા, ત્રીજા અને જ્યારે કાઠિયાવાડમાં “શું” વપરાવો એ રો- ચેથા પદમાં “સગાઈ ' શબ્દ વપરાયે છે: જનો વિષય છે. આજ રીતે “દર્શન શબ્દના પ્રીત સગાઈ જગમાં સહુ કરે, સંબંધમાં છે. “ દર્શનનું અપભ્રંશ “દરસણ” પ્રીત સગાઈ ન કેય, કરી નાખ્યું છે. એ ગુજરાતમાં અપભ્રંશ થયું પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે– હેત તો દરશશુ થાત. જ્યારે કાઠિયાવાડમાં વળી મલ્લિનાથસ્તવનાના પહેલા ચરણ દરસણ થવું જોઇએ. –સમકેત સાથે સગાઇ કીધી. મલ્લીનાથ સ્તવતામાં ચોથા પદમાં બીજા માં “ સગાઈ' શબ્દ વાપરેલ છે. 'મેળો' ચરણમાં, શબદ છે કે ગુજરાતની અંદર વપરાશમાં –સપરિવારનું ગાઠી લેવાય છે, પણ કાઠિયાવાડમાં તેને ઉપગ ઘણો એમ કહ્યું છે, અને ચોથા ચરણમાં વધારે છે. અભિસ્તવનામાં ત્રીજા પદમાં મેળે ––ઘરથી બાહિર કાઢી છે. શબ્દ બે વાર વપરાયેલ છે. કાઠિયાવાડમાં એમ કહ્યું છે. ગુજરાતીમાં “ ગાહાડી' ને કાણુ માંડવી એ વાકય બહુ બેલાય છે. કાણું” બદલે, “ગાદી” કહાડી “ કાઢી ' ને બદલે ઘણું શબ્દનો જોકે કથા એવો અર્થ થાય છે, પરંતુ કરી વપરાય છે. મતલબ કે કાઠિયાવાડમાં “ઢ” લાંબી લાંબી વાત કર્યા કરવી તેને “કાણ નો ઉપયોગ આવા સ્થાનકે ગુજરાત કરતાં માંડી બેસવું” કાઠિયાવાડમાં કહેવાય છે. વધારે થાય છે. ગુજરાતમાં શબને છે. કેટ- આનંદઘનજીએ મલ્લિનાથના સ્તવનમાં “કાણ લેક સ્થળે ઇ વપરાય છે અને કાઠિયાવાડમાં શબ્દનો પ્રયોગ કર્યો છે. થોથું શબ્દ કંj ણું” વપરાય છે. દાખલા તરીકે ગુજરાતમાં જિનની સ્તવનામાં વપરાયેલો છે. “સોહલી દેહરીસાઈ વપરાય છે તે યાવાડમાં રી- લી’ કેટલીક પ્રતોમાં જોવામાં આવે છે. પણ સાણું” વપરાય છે. આ છે મહારાજે કેટલાક વર્ષ અગાઉ મારા હાથમાં એક પ્રત મલ્લિનાથ સ્વામિના ના જો ત્રીજો પદમાં જોવામાં આવી હતી તે માં “સયલી દેયલી” કે ત્રીજા પદમાં ત્રીજા ચરણમાં જે કે જવામાં આવેલ. અનંતનાથજીના સ્તવનમાં –નિદ્રા સુપન દશોરીસાણી તેમાં રી. પહેલાં ચરણમાં જ કહ્યું છે કેસાણી 'કાઠિયાવાડના ગુજરાતીને ભાસ આપે છે. ધાર તરવારની સંયલી દેથલી. આજ રીતે શબ્દમાં પણ જે સ્થાનિક આ પ્રમાણે દરેક સ્તવનામાં કાઠિયાવાડમાં પણું જોવામાં આવે છે તે ગુજરાત કરતાં વિશેષ વપરાશમાં લેવામાં આવતા શબ્દોના કાઠિયાવાડને વધારે અનુકૂળ છે. કાઠિયાવાડી પ્રયોગ થયેલા જોવામાં આવે છે. “બાપડા,” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy