SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઇ. ] શ્રીમાન્ આનંદઘનજી. ૩૮૫ શ્રીમાન્ આનંદઘનજી. સતરમા શતકમાં જે વિદ્વાને થયા તેમાં આનંદઘને આ શૈલીનું અનુકરણ શા માટે એક આત્મજ્ઞાની મહાત્મા તરીકે કોઈએ સર્વથી નહીં કર્યું હોય એવી શંકા થવા ૫ છે. વિશેષ ખ્યાતિ, શ્વેતામ્બર સંપ્રદાયમાં મેળવી પરંતુ તે શંકાનું સમાધાન બહુ સરળ છે. હોય તે આનંદઘનજી મહારાજે મેળવી છે. આનંદઘનજીની દશા એવી આત્મરસ થઈ ગઈ આ ગ્રંથમાં આન દઘનજી મહારાજના લખેલા હતી કે, તેઓને તે સિવાયનાં બધાં કાર્ય બે લેખે પ્રકટ થાય છે. એક તેઓની રચેલી જંજાળરૂપ લાગતાં. કેટલોક સમય થયાં મને સ્તવનાવલી” અને બીજી તેઓની રચેલી એવી અભિલાષા વતી હતી કે, બની શકે બહોતેરી' આ બે કૃતિઓ શિવાય કેઇ એટલે પુરૂષાર્થ કરી, આ મહાત્માનું ઐતિહાવિશેષ કૃતિ આ મહાત્માની હજી સુધી મળી સિક ચરિત્ર મેળવી સમાજ સન્મુખ રજુ કરવું. શકી નથી; અને હવે પછી મળવાનો સંભવ જૂદા જુદા આકારે ઘણે શ્રમ કરવા છતાં, હું પણ ઓછો છે. ઘણાખરા લખનારાઓની, અને દિલગિર છું કે, હજી સુધી કાંઈ પણ દ્રઢ ઐતિહાતેમાં પણ ખાસ જૈન લખનારાઓની એક એવી સિક વૃત્તાંત હું મેળવી શકો નથી.' શૈલી જોવામાં આવે છે કે, ગ્રંથપૂર્ણતાએ, ગ્રંથકાર પતે કયા સંપ્રદાયમાં થયા છે. પોતે આનંદધનજી મહારાજનો જન્મ કયા કયા ગુરૂના શિષ્ય છે, ક્યા સ્થળમાં અને કયા પ્રદેશમાં થયો હતો, તેઓએ સંસારત્યાગ વર્ષમાં ગ્રંથ લખે એ વગેરે હકીકત આપે કયારે કર્યો, કયા ગુરૂ સમીપે કયાં શિક્ષિત થયા, છે. જે મહાત્માનું ચરિત્ર અહીં લખવા પ્રયાસ એ સંબંધી કિંચિત માત્ર પણ હકીક્ત મળતી થાય છે તે મહાત્માએ આ રેલીનું અનુકરણ નથી. આવી હકીકતના અભાવે તેઓ કયા કર્યું જણાતું નથી; એટલે આપણે તે પ્રદેશમાં વિશેષ રહ્યા હોવા જોઈએ એટલું સંબંધી આ પ્રકારની ઐતિહાસિક હકીકત શેધી કાઢવાની હું તજવીજ કરવા ધારું છું. મેળવવા નસીબવંત નથી.' આ શોધવું, તે પણ કઈ ઐતિહાસિક સાધન૧. આનંદઘનજી મહારાજની બે કૃતિઓમાં “બહેતરી ના અંતમાં આ ક્રમ લીધેલો જોવામાં આવતો નથી. સ્તવનાવલી” માં લીધું હતું કે નહીં તે કહી શકાય એમ નથી; કારણ કે, તેઓએ લખેલી સ્તવનાવલીમાં ૨૨ તીર્થંકરની સ્તવનાઓ મળે છે. બાકીના બે તીર્થંકરની મળતી નથી. બાકી ની જે બે મળતી નથી તેમાં છેલ્લા મહાવીરસ્વામીના સ્તવનને અંતે આ ક્રમ આપ્યો હોય તે કહી શકાતું નથી. વડોદરાવાળા ભાઈ માણેકલાલ ઘેલાભાઇ ઝવેરીને હાલમાં બે સ્તવનાઓ મળી છે. તેઓને જેતા નરકથી આ બે સ્તવનાઓ મળી છે તેનું કહેવું એમ છે કે, એ આનંદઘનજી મહારાજની રચેલી છે. આ વાતને નિશુંય થવાની જરૂર છે. ભાઈ માણેકલાલને મળેલી સ્તવનાઓમાં પણ આ ઐતિહાસિક ક્રમ નથી સચહકતો. ૨. મેં જુદા ના સ્થળોએ પૂછપરછ કરી હતી; તે ઉપરાંત નીચેનું પ્રશ્ન પત્ર પ્રકટ કર્યું હતું; પણ દિલગીર છું કે, એકે પ્રશ્નનો ઉતર મળી શકે નહોત: મને નીચેની હકીક્ત શ્રીમાન આનંદધનજી મહારાજ સંબંધી પુરી પાડશે તો ઘણે આભાર થશે. નીચે પુછેલી હકીક્તમાંથી જેટલી જાણવામાં હોય તેટલી પણ મેકલવા વિનંતિ છે – (૧) શ્રીમાન આનંદઘનજી મહારાજનો જન્મ કયારે અને કયા સ્થળે થયો હતો? (૨) તેઓશ્રી જ્ઞાતે કેવા હતા? તેના પિતા તથા માનું નામ શું હતું? તેઓનાં માબાપને મળ પ્રદેશ કો? (3.) તેઓના વંશ અથવા કુલ સંબંધી કંઇ હકીક્ત જોવામાં છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy