SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઇ. ] મુખ્યલેખ ૯૭૯ કે, પ્રત્યેક સંપ્રદાયની કોઈ વાત કંઈ ખામી વજુદ છે તે જોઈ તેમાંથી કેટલું ગ્રાહ્ય છે વાળી પણ હશે, અને કોઈ વાત કાંઈ બીજા તેને નિર્ધાર કરવો જોઈએ, અને એ ઉપરાંત કરતાં સારી પણ હશે. દાખલા તરીકે મૂર્તિ દેશકાળાદિ સંજોગોને પણ ધ્યાન બહાર જવા પૂજક એવા શ્વેતામ્બરો અને દિગમ્બર પ્રતિમા ન દેવા જોઈએ. પૂજનની ખાસ અન્ય માને છે, જયારે સ્થાનિક અહીં એમ પ્રશ્ન કરવામાં આવે કે, વાસીઓ તેનો સર્વથા નિવેવ કરે છે શું આવી ધર્મની બાબતને નિર્ણય કરવામાં કાળનાકાળ સ્થિતિમાં મૂર્તિ પૂજક જનિઓએ મૂર્તિ પૂજાનું વ્યતીત થયાં છતાં તે નિર્ણય થશે નહી, અનુકરણ કરવું તેમજ સ્થાનકવાસીઓએ તેનું કેમકે પ્રત્યેક સંપ્રદાયને પિતાની વાત સાચી અનકરણ ન કરવું એ બન્નેમાં શ્રેય છે ? લાગે છે. એટલે પછી ચેકસ પ્રકારનો નિર્ણય શ્રેય એકજ દિશામાં હોય. બન્ને સામસામી થદ ફરી બંધારણ કયાંથી થઈ શકે ? આનો દિશાઓમાં એક શી રીતે હોઈ શકે? કાંતે પ્રતિમા ઉત્તર એટલેજ છે કે, જુદા જુદા સંપ્રદાયો પૂજનના સ્વીકારમાં શ્રેય ગણવું જોઈએ. અને મળી આ નિર્ણય કરવા બેસે, તે થો. કાંતે અસ્વીકારમાં શ્રેય ગણવું જોઈએ. સ્વીકાર સંભવિત છે એમ અમને પણ લાગતું નથી. માં શ્રેય અને અસ્વીકારમાં શ્રેય એમ કેમ બને ? અમે તો એમ માનીએ છીએ કે, કોઈ | અમારો આ ઉપરથી એમ બતાવવાનો હેતુ એવા અસાધારણ પુરુષ નીકળી આવે છે, છે કે પ્રત્યેક સંપ્રદાય પોત પોતાના અભિપ્રાય જેને આમ કલ્યાણ શિવાય અન્ય સર્વ ભ્રાંતિજ પ્રમાણે વર્તે તેમાં કાંઈ શ્રેય નથી. આમ બતા- લાગી હોય, અને તેથી તેને વસ્તુની સર્વ વવાથી અમને એમ પુછવામાં આવશે કે આ અપેક્ષાઓ હસ્તામલકતું હોય, તેમજ જેના સંજોગોમાં શું કરવું યોગ્ય છે? અમને જે અતિશય એવા બળવાન હોય છે, જેની પ્રભા. સરળતાપૂર્વક આમ પુછવામાં આવે, સમાજ પ્રત્યે સંપૂર્ણપણે પડે ત્યારે જ આવું અને તેનો ઉત્તર નિડરપણે પરંતુ નિદપ ફરી બંધારણ થઈ શકે. બુદ્ધિએ આપવાની અમારામાં પ્રેરણુ બુદ્ધિ હોય હાલ તરત તે કોઈ એવા પુરૂષો જોવામાં તે અમે એમ કહીએ કે, એવો સમય આવતા નથી, પશુ કદાય કઈ નીકળી આવે આપણે ઈચ્છવામાં પરમાર્થ દષ્ટિ સમાય છે કે, જે તો પણ આપણે સમાજમાં એવા સંપ્રદાય સમયે આપણામાં એવા સંજોગો ઉત્પન્ન થાય માટેના એવા ગાઢ સંસ્કાર થઈ ગયા છે કે કે, જૈનના મૂળ સિદ્ધાંતોને, તેમજ જૂદા જૂદા જેને લઈને તેવા પુરૂષનું ઓળખાણુ સમાજને સંપ્રદાયોના બંધારણને અને દેશકાળાદિ માટે કેવળ મુશ્કેલ જેવું લાગે છે. જોઈને, જેના માર્ગનું ફરી બંધારણ કરવામાં સ્વર્ગીય શ્રીમાન રાજચંદ્રના વિચારો જોતાં આવે. ફરી બંધારણનું અમે જ્યારે કહીએ જણાય છે કે, તેઓને વિષે ફરી બંધારણ કરવાની છીએ ત્યારે અમારું એમ કહેવું નથી કે, પ્રેરણા થઇ હતી પરંતુ તે પ્રેરણા ક્રિયાકારી થઈ શકે જેનનું તત્વજ્ઞાન મુકી દેવું, અને તેને ફરી તે પહેલાં, તો તેઓને દેસર્ગ થયો. શ્રીમાન આકાર કરે. અમારું એમ કહેવું છે કે મૂળ રાજચંદ્રના જે વિચારોથી તેની જૈન સમાજના તત્વજ્ઞાન કાયમ રાખી આચારપદ્ધતિમાં ઉપર કરી બંધારગુ કરવાની ઇચ્છા પ્રકટ થાય છે ત્રણ શરતે બતાવી તે ધ્યાનમાં લઈ, ફેરફાર તે વિચારો નીચે પ્રમાણે છે:કરવારૂપ બંધારણ કરવું; જેમકે મુનિની દશા જેનાથી માર્ગ પ્રવર્યા છે, એવા મોટા પુ રૂપને. નિર્ધાર કર. આમાં જેનના મૂળ ના વિચાર, બળ, નિર્ભયતાદિ ગુણો પણ મોટા હતા. સિદ્ધાંતની વાત ધ્યાનમાં રહેવી જોઈએ, તેમજ એક રાજય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ધટે છે, તે વેતામ્બર અને દિગમ્બર બન્નેના કથનમાં કેટલું કરતાં પૂર્વ અભિપ્રાય સહિત ધર્મ સંતતિ પ્રવર્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy