SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ક૭૮ સનાતન જન. [ જુલાઈ. શું, તે તે એકજ મૂળ (Source) એમ કહે છે કે, નગ્નાવસ્થાએ વત્તી શકાય માંથી નીકળ્યા જણાશે, અર્થાત અહિંસાદિ અને એવાં દેશકાળાદિ રહ્યાં નથી, માટે પરિશ્રમૂછી પરિગ્રહ નિવૃત્તિના હેતુના રક્ષણ માટે દરેક સંપ્ર- ટાળવા માટે ઉપયોગી ઉપકરણ રાખી ચારિ. દાથે આચાર વિષયની બાંધણી કરી છે. તેઓ ત્રને નિર્વાહ કરવો એમાં પણ શું છેટું છે ના આચાર વિષયક નિયમોનું પ્રથાણું કરીશું મતલબ કે જે દરેકની વાત નિપક્ષપાત તે જણાશે કે દરેકમાં તો એક સરખાજ બુદ્ધિએ જોઈએ, તે સકારણ છે; પરંતુ દેશકાળ સમાયેલા છે. જે કાંઈ ફેરફાર નજરે આવશે, જેવાં જોઈએ. તે માત્ર અંશ ડિગ્રી (Degree) ને સવાલ આ બધી વાત ધ્યાનમાં લેવાથી જણાશે કે, છે. જેમાં કેટલે અંશે અહિંસાદિ અને પરિગ્રહ- જૈનના ત્રણે સ પ્રદાય પરસ્પર એકબીજાને નિ વૃત્તિનું રક્ષણ થયું છે એજ માત્ર જોવાનું મિથતી કહે છે છતાં તેમના બંધારણમાં જે રહેશે, અને આ પણ જેવાથી એમ જણાશે કાંઈ ફેર પઠતિ હોય તો તે તત્વજ્ઞાનના કે, જે કાઈ અંશને ફેરફાર જોવામાં આવે છે સંબંધમાં બહુધા નહીં, પરંતુ ચારિત્ર વિષયના તે ઉપેક્ષાના કારણે કરી નાંખવામાં નથી સંબંધમાં દેશકાળને લઈને આકારભેદે ફેર પડે આવ્યો, પરંતુ દેશકાળના સંજોગોને લઈને તેમ છે. આમ હોવા છતાં એકબીજાની એકબીજાના કરવાની તેઓને ફરજ પડી છે. દાખલા તરીકે સંબંધમાં મલીનતા છે તે એવા પ્રકારની છે સંપૂર્ણપણે પરિગ્રહ નિવૃત્તિ અને અહિંસાદિના કે તેણે ગંભીરરૂપ પકડી લીધું છે. રક્ષણ અર્થે જ્ઞાનીઓએ ત્યાગ અવસ્થા સ્વીકા- હમણાના નવા જમાનાને વિષે એવી કંઈક રી છે. જ્ઞાનીઓએ સ્વીકારેલી આ ત્યાગ બુદ્ધિ ઉત્પન્ન થવી શરૂ થઈ છે કે, જેનના અવસ્થા તેની છેવટની હદ સુધી અંગીકાર કર- સંપ્રદાયમાં એકતા થવી જોઈએ અમને લાગે વાની ઉપયોગિતા જૈનના સર્વ સંપ્રદાયો સ્વી છે કે, ગમે તે પુરૂવાથે કરવામાં આવે, તે કારે છે. દરેક સંપ્રદાય એમ કહે છે અને પણ જ્યાં સુધી એકબીજાના અભિપ્રાયમાં શું એમ માને છે કે, એક પરમાણુ માત્રનો પરિ- શું વિશેષતા છે તે જોઈને તેને સ્વીકાર કરવાની ગ્રહ ન રહે એ સર્વોત્કૃષ્ટ ત્યાગ છે; આવી ક્રિયા સંપૂર્ણપણે કરે નહીં ત્યાં સુધી એકતા રીતની સર્વની માનીનતા છતાં તેઓ જુદા થવાનો સંભવ નથી. હમણું જે દિશામાં પ્રયત્ન પડે છે. દિગમ્બરે મુનિત્યાગ માટે એકાંત કરવામાં આવે તે બહુતો વૈરભાવ મટાડે પણ નગ્નાવસ્થાની અગત્ય જુએ છે. શ્વેતામ્બરે એકતા કરી શકે એ બનવા જોગ નથી જણાતું. તેવી અગત્ય સ્વીકારતાં છતાં, દેશકાળ વિપરીત એમ કહેવામાં આવે કે જૈનના જુદા દેખી વસ્ત્રાદિ ચેકસ ઉપકરણે રાખવામાં શ્રેય જુદા સંપ્રદાયોમાં અંદર અંદર જે વૈરભાવ છે માને છે, તે મટતો હોય અને પ્રત્યેક સંપ્રદાય પોતપોતાના મતલબકે, જેનના સર્વ સંપ્રદાયોમાં જે માર્ગે ચાલ્યા જતા હોય તો તેટલો પુરૂફેરફાર જોવામાં આવે છે તે આ પ્રકારનો છે, પાર્થ બસ થશે અમે ઉપર બતાવવા પ્રયત્ન આપણે જે સૂક્ષ્મ દષ્ટિએ જોઈએ, તો કર્યો છે કે, પ્રત્યેક સંપ્રદાય પોતપોતાની નિર્જીત જણાયા વિના ન રહે કે, એક કરેલી છેવટની હદે પહોંચે એટલે સુમારે બીજાની માનીનતા દેશ કાળના સંજોગોને કરવામાં આવે, તે પણ તે કારગર થઈ શકે લઈને થયેલી છેઃ દિગમ્બરોનું કહેવું છે કે, એમ નથી, કારણ કે તેમ કરવાથી કયા સંપ્રદાયની નગ્નાવસ્થાએ ત્યાગ ભજવે એ સર્વોત્કૃષ્ટ છે કઈ વાત હેય છે અને કઈ ઉપાદેય છે તેને એમાં શું ખોટું છે? તેમજ વેતામ્બરે જે નિર્ધાર ન થઇ શ; અને એટલું તે ખરું છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy