________________
૩૭૦
સનાતનન,
[ જુલાઇ
લાભદાયક ગણાત. બે ટાઈમ રાખીને લોકોને આપવાની વાત કહે છે તે કેટલી ઉંડાણમાં અગવડમાં મૂકવાનું પસંદ કરવા માટેની આ છે તે તેથી જોઈ શકાય. લડત ઘણુઓ માને છે, અને તેમ સર ફિરો. જશાહ માટે બેલે છે. સર ફિરોજશાહનું કહેવું
શ્રીયુત તીલકે પોતાની લાંબી તપાસ એવા ભાવાર્થ માં છે કે લોકલાગણીએ ટાઈ
વેળાએ જે મને બળ અને મની વિરૂદ્ધ હોવાથી મારે તેમની લાગણી શ્રીયુત તીલકના દઢતા બતાવ્યાં છે તે, સચવાય તે માટે લડવું જોઈએ. સરફરોજશાહ છેલા શબ્દો.- એ સંજોગોમાં મૂકાયેલા જે કહે છે તે બરાબર છે એમ અમે માનીએ આપણું કર્તાવ્યું
શ્વ કઈકજ માણસ બતાવી
કે , છીએ; પરંતુ સર ફીરોજશાહ એક નિર્જીવ
શકે. પોતે પોતાનો અને ખાલી બાબત માટે આટલી લડત બચાવ કરનારું જે ભાષણ કર્યું છે તે, તો ચલાવે ત્યારે આપણને સહેજે પ્રશ્ન થાય છે કે અદ્વિતીય છે. માથે આવી પડેલા આવા સંકટ સ્ટાન્ડર્ડ ટાઈમ” માટે તે પ્રજાને એક નાને સમયે આવું સ્વતંત્ર અને અદ્વિતીય ભાષણ ભાગજ લાગણી ધરાવે છે. પણ શ્રીયુત તીલક કરવું એ એક અસાધારણ શકિત જ છે. આ માટે તે સમગ્ર હિંદ લાગણી ધરાવે છે. તે સઘળાં ઉપરાંત તેમને ઘણું સખત શબ્દ સર ફિરોજશાહ સમગ્ર હિંદની લાગણી દુખાય સાથે જસ્ટીસ દાવરે જે ભયંકર શિક્ષા કરી છે એવા કામને માટે લડત ચલાવવામાં કેમ ત્યારે તેઓએ પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા બતાવી પછાત રહે છે? સર ફિરોજશાહ અને શ્રીયુત જે એક બહાદૂર નરને શોભે તેવાં વચનો રાજ્યદ્વારી વિષયોમાં ભલે જૂદી જૂદી શાળાના કહ્યાં છે તે તેમનું ચારિત્ર બતાવે છે. “જ્યુરીઅનુયાયી હમણું થયા હોય, પણ શ્રીયુત તીલકની
એ વિશેષ મતે મને ગુન્હેગાર ઠરાવ્યું, પણ હું તપાસ જે વસવસાવાળા સંજોગોમાં થઇ છે તે માટે
હજુ મને નિર્દોષજ ગણું છું. આ ન્યાયની તેઓએ પોતાને અવાજ ઉઠાવવો જોઇએ. તેમજ સર ફિરોજશાહ જ્યારે એમ કહે છે કે તે લેક
અદાલત કરતાં એક ઉચ્ચ ન્યાયની અદાલત લાગણી માટે લડત ચલાવે છે ત્યારે શ્રીયુત
(ધર્મરાજાની અદાલત) છે; પરંતુ એ ઐશ્વરી તીલક માટે સમસ્ત હિંદની ગંભીરમાં ગંભીર ઇચ્છા હતી કે, હું જે કાર્યના પ્રતિનિધિ લાગણી દુઃખાય છે તેને માટે કેમ ચૂપ થઈ બેસી તરીકે લડું છું તે કાર્ય માટે મારે સહન રહ્યા છે? સર ફિરોજશાહની શાળામાં લોકોને કરવું. કેમકે મારા સહન કરવાથી તે કાયી હમણાં હમણાંમાં અંદેશો પડવા લાગ્યો છે કે, વૃદ્ધિ પામશે. હું ખુશીથી તે સહન કરૂં છું.” તેઓ કાંઈપણ સહન ન કરવું પડે એવા કાળા પાણીની શિક્ષા થાય ત્યારે આવા પવિત્ર પ્રકારની હીલચાલોમાંજ ભાગ લે છે, તે અંદેશ શબ્દો કેવા પુરૂષના મુખમાંથી નીકળે? પવિત્ર દૂર કસ્વાની આ સરસમાં સરસ તક છે. પુરૂષ હોય તેનાજ મુખમાંથી. આપણું હવે એટલું જ નહીં, પણ લોકલાગણી માટે લડત કર્તવ્ય એજ છેકે, શ્રીયુત તીલકના બચાવના ચલાવવાનું સર રીરાજશાહનું કહેવું માત્ર કહેવા ભાષણની નકલે લાખોની સંખ્યામાં ઈંગ્લેંડમાં માત્ર નથી, અને ખરૂં છે એમ બતાવવા ફેલાવવી. અને ત્યાંના લોકોને ખાત્રી કરી માટે સર ફિરોજશાહે આ સવાલ તરત હાથ આપવી કે, શ્રીયુત તીલક કેટલા નિર્દોષ હતા. ધર જોઇએ, અમે સર ફિરોજશાહની શ્રીયુત તીલકના ભાષણની નકલો ફેલાવવાથી પાસેથી કાંઈ પ્રયાસ થવાનું ઇચ્છવું હોય તો તે બીજો એક ફાયદો એ થશે કે, હિંદની રાજ એકજ કારણથી છે કે, તેઓ લોકલાગણીને માન કીય સ્થિતિનું ખરું ભાન ત્યાંના લોકોને થશે;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com