________________
૩૬૯
સનાતન
[ ઝુલાઈ હાય એ રીતે કામ લે છે, પેાતાને વાદાર અવાજતે રજુ કરવામાં પેાતાની ફરજ સમજે છે તરીકે ગણાવી દેશીઓને ભાંડવાનું કામ કેટ ત્યારે આખા દેશમાં શ્રો॰ તીક્ષકને થયેલી શિક્ષા લાંક વર્ષોં થયાં એ ત્રણ પારસીઓથી ચાલતાં ભયકર માનવામાં આવે છે એ બતાવવામાં પારસી વમાનપત્રો કામ કરતાં હતાં. હવે આ વૃત્તમાનપત્રા પેાતાની ફરજ કેમ સમજતાં વાત આગળ વધતી ચાલી જાય છે, અને નથી? જો તે એક નાના અને કલ્પિત જેવી તે શ્રીયુત તીલક ક્રેસ દરમ્યાન પારસીએથી બામત માટે પ્રજાના અવાજ રજી કરવામાં ચાલતાં પત્રએ દર્શાવેલા વલણુથી જણાય છે. પેાતાની ફરજ સમજે, અને એક મહાન અને શ્રીયુત તીલકને એક ન્યાયાધિશ તરીકે પારસી ખરી બામતના સંબધમાં બીજે રસ્તે કામ લે જજ પેાતાને યોગ્ય લાગે તે શિક્ષા કરે એ તેા તેની ફરજ બુદ્ધિ કેરી ગણવી ? જેએ સામે રાજ્યના નીતિનિયમા જોતાં ક્રાઇથી કાંક પારસી પત્રાના વાંચતારા છે તેમ, તે એમ પશુ વાંધા લેવાય, તે તે માત્ર એક કાયદે માને છે કે, પારસી પત્રા પોતાના અગીત કામના ઠરાવેલી ‘ટીકા' ના હક તરીકે, પણ નહી કે હિત તરફ ખેચાઇ જઇ જસ્ટીસ દારે કરેલી ક્રાઈ૫ણ અંગીત હકની રૂએ. તેમજ પારસી-શિક્ષાનેા બચાવ કરવા માટે પ્રજાના ખરા અવાજ રજી કરવાની પેાતાની ક્જમાં પછાત પડયા છે, નહી. તેા દશ વર્ષ ઉપર થયેલા પ્રતા' પત્રના અધિપતિને કરવામાં આવેલી શિક્ષાને ભયંકર શિક્ષા માનનાર એવા પારસીએથી ચાલતાં વમાનપત્રા શ્રીયુત તીલકને થયેલી શિક્ષા કરવામાં જસ્ટીસ દાવર યાગ્ય હતા એમ બતાવવા પ્રયત્ન કરતજ નહી, અમેા નિખાલસ દીલે પારસી ક્રામત એ ચેતવણી અહી આપીએ છીએ. જો એમ સમજવામાં આવતુ હાય । “જેને ગાડે. બેસીએ તેનાં ગીત ગાવાં” તેમાં હિત છે એવી પદ્ધતિએ પારસીએમાં જે કાઇ કામ લેતા હશે તેા તે તેની આખી કામને નુકસાન કરેછે; કેમકે નામદાર સરકાર ધણીજ ડાહી છે અને તેથી તે સમજે છે કે, વફાદારી કઇ અને કિંતુર કયુ ? સેંકડ। વર્ષ થયા રાજ ચલાવી આજ દુનિયા ઉપર ચક્ર જેવુ રાજ્ય કરે છે તે અંગ્રેજ પ્રજા એટલુ તે સમજેજ છે કે, હિંદના લાકા રાષ્ટ્રસ્વાતંત્ર્ય મેળવવા પ્રયત્ન કરે છે તે એક ઇચ્છવા યાગ્ય વાત છે. અંગ્રેજ પ્રજા આ વાત સારી રીતે જાણે છે તે, લડ' માર્કી અને લાડ મીન્ટેના શબ્દોથી
આથી ચાલતાં વમાનપત્ર! પેાતાને તે શિક્ષા યેાગ્ય લાગે, તો તેમ કહેવામાં અથવા તેમ ન લાગે તેા તેમ કહેવામાં કાયદાની રૂએ વ્યાજખી છે, એટલે પારસીએથી ચાલતાં પત્રા જસ્ટીસ દાવરે કરેલી શિક્ષાને યાગ્ય ગણે, ખીજાએ વાંધા લઇ શકે નહી. અમારે આ સ્થળે જે ધ્યાન ખેંચવુ પડે છે તે એ છે કે જ્યારે દેશના માટે ભાગ શ્રી તીક્ષકને થયેલી શિક્ષાને ભય કર કહે છે ત્યારે પારસીએથી ચાલતાં વત્તમાનપત્રાને લગભગ મેટા ભાગ તે યાગ્ય કહે છે; આમ કહેવામાં ભલે તે પેાતાના મનથી વ્યાજખી ડ્રાય; પરંતુ જ્યારે તેઓ એમ કહે છે કે, “વમાનપત્ર પ્રજાને અવાજ જાહેરમાં રજુ કરે છે,” ત્યારે અમને નવાઇ લાગે છે. મુંબઇની અંદર સ્ટાન્ડર્ડ ટા ઇમ'ની વિરૂદ્ધ ને કાઇપશુ માટે ભાગે હાય, તે તે હિંદુએ અને મુસલમાતે છે. સરકાર ‘સ્ટાન્ડર્ડ ટાઇમ' ફેરવવા માંગતી ન હેાય, અને પ્રજાને બે ટાઈમ રાખવાથી અગવડ પડતી હાય, છતાં પારસીએથી ચાલતાં વર્તમાનપત્રા એમ કહે છે કે, અમે પ્રજાને અવાજ સ્ટા ન્ડર્ડ ટાઇમની વિરૂદ્ધ છે માટે તે અવાજને તમે થઇ તેની હીમાયત કરીએ છીએ. જો ટાન્ડર્ડ ટાઇમ’ જેવી કલ્પિત ખાબતની હીમાયત કરવામાં પારસી વત્તમાનપત્રકારે જાહેર પ્રજાના
તે
” છે, કેમકે તેઓ હવે અમ માને છે કે હિંદમાં એક નવી જાગૃતિ ઉત્પન્ન થઇ છે કે, જેને યેાગ્ય પોષણ સરકાર તરફથી મળવું જોઇએ. આમ છતાં પશુ કેટલાક પારસી પત્રો હિંદીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com