SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ જુલાઈ) ચાહુચર્ચા. ૩૬૭ આ શિક્ષા આપતાં પણ દાવર સાહેબે દાઝયા તીવકનાં તકરારી લખાણો અને તેઓના હાઈઉપર ડામ'ની પેઠે શ્રીયુત તીલક જેવા અસા- કેટ માંના બચાવનું અદ્ભુત ભાપણુ મનન ધારણ પુરૂષ પ્રત્યે ‘કહેલું મગજ' વગેરે નહીં કરી સરકાર હિંદના હિત અર્થે ભવિષ્યની છાજતા શબ્દ વાપર્યા. આ સઘળા બનાએ રાજ્ય પદ્ધતિ નિર્ણત કરે એજ શ્રેયસ્કર છે. પ્રજાને અતિશય દુઃખમાં ગરકાવ કરી દીધી છે. શ્રીયુત તીલક માટે આખા દેશમાં એકશ્રીયુત તીલકના લેખો રાજહી નામદાર સરખી લાગણી ફેલાઈ રહી સરકારે ગણી ફોજદારી શ્રી તીક માને છે અને કોઈ દહાડે નહી સમગ્ર હિંદમાં શ્રીયુત તીલકના લેખ માંડી. સાત યુરોપન સ બનેલ એ મુંબઈમાં લાગણી રાજદ્રોહી કે મનુષ્ય જ્યુરોએ અને જસ્ટીસ અઠવાડિયું અઠવાયું સ્વભાવના અને દાવરે રાજદ્રોહી માની હડતાલ ચાલવાને બનાવ ભ્યાસ વાળાં શ્રીયુત તીલકને ગુન્હેગાર હતાં? બન્યો છે. આ શું બતાવે છે? સત્તાવાળાઓ ઠરાવ્યા આમ છતાં અમે સહિમ્મત કહેવા રજા જેને ન્યાય ગણે છે તેને પ્રજા ભયંકર અન્યાય લઈએ છીએ કે શ્રીયુત તીલના લખાણને ગણે છે. જેમ પ્રજાની ફરજ છે કે સરકારની લાગણીને માન આપવું તેમ સરકારની ફરજ રાજદ્રોહી ગણવાને બદલે મનુષ્યજાતિના છે કે પ્રજાની લાગણીને માન આપવું. સરકાર સ્વભાવ દર્શક ગણવા જોઈએ છીએ. રાજનીતિ અને પ્રજા વચ્ચે પણ “આપ” નો વ્યશાસ્ત્રના અભ્યાસીઓની નજરથી જોઈએ વહાર ચાલે છે. બંનેના સંબંધમાં તેટલા તે પ્રજામાં અસંતોષ ફેલાયો હોય તે તેથી માટે સમાન વ્યવહાર ચાલ જોઈએ. જેને લેકે કેવા અનિક રસ્તાઓ પર ચઢી જાય છે પ્રજા અગ્ય કાર્ય ગણે છે તેને સરકાર યોગ્ય એમ બતાવવાને શ્રીયુત તીલક પ્રયત્ન હતા. ગણી કામ લે છે; તેથી લાભ કે હાની તે પરંતુ સરકારને તેમ ન લાગ્યું. શ્રીયુત તીલકને રાજનીતિજ્ઞ બ્રીટનો હમણાના જેવા ટાંકણે પૂર્વપ્રારબ્ધ યોગે દેશ હિતના કારણે સહન કરવાનું કેમ જાણતા નથી એ આશ્ચર્ય છે ! ઋજિત હશે તેમાં મિયા નહીં થાય; પણ નામદાર સરકારની ફરજ છે કે, શ્રીયુત તીલક જેવા હિંદમાં આજ સુધી અમે “ દેશી ” અને મહાન અભ્યાસીના વિચારને આ આકારમાં ન એંગ્લો-ડયન” એ બે સમજવામાં આવે, અને અમે કહ્યા તે બીજા “ પારસા છાપે.” નામના છાપા સાંભળ્યા સ્વરૂપે જોવામાં આવે, તો રાજા અને પ્રજા હતા. આ તીલક તપાસ બન્નેનું હિત છે. લોર્ડ મોલી જેવા રાજનીતિ પછી અમે એક ત્રીજો “છાપ” સાંભળ્યો પુરૂષને આ વાત કેમ ધ્યાનમાં નહી આવતી છે. ઇરાનથી સંતાપ પામી ચાલી આવેલા હોય? તેઓ તે આખી દુનિયાના ઇતિ. અને હિંદુઓને આશ્રય પામી હિંદમાં રહેલા હાસના મહાન અભ્યાસી ગણાય છે. કોઈ પારસીઓને આ ન છાપ' હમણું પ્રસિદ્ધ વખત એવો પણ હોય છે કે, ખરૂં હોય તે થયો છે. આજસુધી મી. દાદાભાઈ નવરોજી ખોટું જોવામાં આવે છે, અને ખોટું હોય તે જેવા પવિત્ર પુરૂષના શિક્ષણ લેનારા પારસીઓ ખરું જોવામાં આવે છે. આવો વખત તે પોતાને દેશી' તરીકે ઓળખાવવામાં અને અત્યારનો છે. શ્રીયુત તીલક જેવી અસાધારણ દેશીઓમાં ભેળવવામાં માન સમજતા હતા, વિદ્વાન પુરૂષના અનુભવને લાભ લેવામાં સર તેને બદલે હવે પારસીઓ પોતાને દેશીઓથી કાર અને પ્રજા બન્નેનું વિશેષ હિત છે. શ્રીયુત જુદા ગણવાનું કેમ જાણે પસંદ ન કરતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy