SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ 340 સનાતન જનં. lel એ પુસ્તકમાં કહે છે કે- As regards the relative priority of Jainism and Budhism we may hre incidentally state the conclusion arrived at by some of the latest authorities. Jacobi slhos મહાવીર and were two distinct persons but contemporaries. આપરથી જૈનધમ પ્રાચીન છે એમ જે કાલી કહે છે, તે પ્રત્યક્ષ છે. તેજ પુસ્તકની પ્રસ્તાવનાના ( પૃષ્ઠ ૮૦ માં ) રાઈસ સાહેબ કહે છે કે— Jacobi further inclines to the opinion mooted by Colebrook that He was not the founder but only reformer of the sect and that the origin of the Jain faith may be traced back to પાર્શ્વનાથ the તીર્થંકર who preceded him, if not further, ઉપર. નાબને ઉતારા રાજશ્રી ત્રયંબક ગુરૂનાથ કાળે (હુખળી) ના ‘ પ્રભાત ’માં આપેલ મહાભારત અને જૈન તથા આદુ ગ્રંથ' એ નિબંધમાંથી લીધેલા છે. “માથી તુન મયની ઉન્નતિ છનાર આ ગ્રંથને ઊંધાર કરવામાં અવશ્ય પુરતું લક્ષ આપશે એવી આશા છે. આ પરદીપથ લેાકેાના અહીંના સબંધી કરેલા સશોધન પરથી ઉભયધર્મ ભિન્ન છે એમ દેખાય છે. આ વિષય સંબંધી અહી ઉહાપાદ્ધ કરવા અપ્રસ્તુત છે. તાપણુ જૈનધર્મ અને બધમ આ બંનેનું સૂમ રીતિથી નીરીક્ષજી કરવાથી તે ભિન્ન છે અને જૈનધર્મનુ ખીલકુલ ખંડન થયું નથી એ સંબધમાં ભરેસા આવશે, આ વિષય સંબંધી બીજી ડાઇવાર લખી શ સારાંશ એછે કે અમિતગતિ આચાર્યના શ્રા વજ્રાચાર નામના આ ગ્રંથ કાવ્યદૃષ્ટિથી સુલભ અને ધર્મવિષયક અતિ ઉપયેગી છે. આ ગ્રંથનું પ્રથમ હિંદીમાં ભાષાંતર હિ ંદી કવિ ઇશાનગઢ વાલા ભાગ કરેલ છે. આ ગ્રંથ અદ્યાપિ મુદ્રયજંત્રમાં ખીલકુલ ગયેલા નથી. જૈન વાગ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સુભાષિતરતસ`દેહ—આ ગ્રંથ કવિએ વિક્રમ સંવત્ ૧૦૫૦ ઇ. સ. ૯૯૪ ની મધ્યમાં રારદઋતુમાં પેષ શુદિ પંચમીએ સપૂર્ણ કર્યો એમ આ ગ્રંથમાં કવિએ છેવટે ઉલ્લેખ કરેલ છે. તે નચ પ્રમાણે.— समारूढे पूत त्रिदश वसतिं बिक्रम नृपे ! सहस्त्र वर्षाणां प्रभवति हि पंचाशधिके ॥ (१०५०) समाप्तं पंचम्या भवति धरणी मुंज नृपतौ ! सिते पक्षे पौधे बुधहितमिदं शास्त्र मन યમ્ ॥ ૨૩૨॥ આ શ્લાની પૂર્વે કવિએ આ ગ્રંથ યાવ ચંદ્ર દિવાકરો આ ભૂતલપર રહી સજ્જનાની ઉન્નતના કારણભૂત થાઓ એમ ઉદ્ગાર કર્યો છે, તે નીચે પ્રમાણે, यावचंद्र दिवाकरौ दिवि गौ भिन्नस्तवः शार्वरम् ! यावन्मेरु तरंगिणी परिदृढौ नो चतः सुस्थितिम् ॥ यावद्याति तरंग भंगुर तनुगंगा हिमाद्रेर्भुवम् । तावच्छास्त्रमिदं करोतु विदुषां पृथ्वीतले संमदम् ॥ મુજ રાજાની રાજધાનીમાં આ ગ્રંથ જ્યારે સમાપ્ત થયા ત્યારે ચૈત્ર માસ પંચમી તિથી અને પ્રતિદાયક એવા શરદ ઋતુને શુદ્ધ પક્ષ હતા. આ વન વાંચ્યું કે તરતજ યુરોપના અપ્રતિમ ઇતિહાસકાર ગિષ્ઠને પાતાના સંપૂર્ણ ઇતિહાસ લખી રહ્યા પછી છેવટે લખેલાં વાકય યાદ આવે છે “ આ ગ્રંથની છેવટની લીટી મેં લખી અને તે ૧૭૮૭ સાલાન www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy