SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્રપર એક નિષધ, માથા જીન) દે.હૃદ આદિ વનસ્પતિ સચેતન છે. આ પ્રતિજ્ઞા સિદ્ધ કરવાને અનેક હેતુ આપી શકાય. ( 1 ) બાલ કુમારદ્વાવસ્થા જણાય છે તેથી. ( ૨ ) નિયત વૃદ્ધિ થાય છે તેથી. ( ૩ ) નિદ્રા પ્રત્યેાધ ૨૫(3 શાંદિથી પ્રશુલતા સદાચાદિ અને ક્રિયાની તે આશ્રયભૂત છે તેવી. ( ૪ ) અવયાદિ છેદ થતાં કરમાય છે તેથી. ( ૫ ) નિયત પ્રદેશ થકી આહાર લે છે માટે. ( ) નિજા· હાર નિમિત વૃદ્ધિ હાનિ થાય છે અને આયુ ષની સીમા છે તેથી. (૭) રાગ સભવે છે તેથી. ઔષધ પ્રયોગથી સારૂં થવાના સંભવ જણાય છે તેથી. ( ૯ ) અમુક પ્રયેાગાનુસાર રસીય સ્નિગ્ધયાદિ જણાય છે તેથી. ( ૧૦ ) પૂર્ણ કર્યાંથી કુલ જણાય છે તેથી. એ હેતુ લેતાં પ્રત્યેકને સ્ત્રીપુરૂષ શરીરાદિ ઉદાહરણુ સુલભ છે; અથવા આવા જુદા જુદા હેતુ ન લેતાં એકજ પ્રયાગ કરવા હાય તે તે પશુ થાય. પનસ્પતિ સચેતન છે, કેમકે તેને જન્મમરણુ રાદિ સમસ્ત ક્રિયાને સંભવ છે.' વનસ્પતિના જીવે માટે જૈન જીવન શાસ્ત્ર ” જેટલૈા પ્રકાશ પાડી શકે છે, તેટ લાજ પ્રકાસ તે પૃથ્વી, પાણી, તેજસ અને વાયુના જીવા માટે પશુ પાડે છે. જૈતછત્રનશાસ્ત્ર ”તું એમ કહેવું છે કે, “ પૃથ્વીના જીવા મસુરની દાળ અથવા અચદ્રના આકારના છે, પાણીના જીવે પાણીના પરપાટા જેવા છે, તેજસકાયના જીવા સાયના આકારવત્ છે, વાયુના આવા પતાકાના આકારે છે. આ પૃથ્યાદિના જીવાતે સ્પર્શે નામની એક દ્રશ્ય-યુક્ત tr (Patent) ઈંદ્રિય છે. આ એક દ્રશ્ય (Patent) ઈંદ્રિય ઉપરાંત બાકીની ચાર્ ભાવ (Lateđt) દ્રિયા છે. મત પણ ભાવ (Latent) મન છે. આ જીવાતે ત્રણ પ્રકા રનાં શરીરા છે. આદારિક' ( ભાવશરીર ), ‘તેજસ’( અન્નાદિક પાચનકર્તા શરીર ) અને કાણું' કહેતાં કર્મના સમૃહુ૩૫. અન્નાદિ પાચન કરવાની શક્તિ (શરીર ) ને આ એકેદ્રિય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "( જીવેમાં છે, તે પાચન કરવાને લગતાં અવ યવા પણ હાવાં દ્વેષે એ સ્પષ્ટ છે. અન્ય ક્ત (Latent) સ!નવલ છે. એટલે જ્ઞાન. તંતુએ પણ હાવાં જોઇએ. વળી તેને શ્વાસે શ્વાસ છે એટલે નગેા પણ હારીજ જોઇએ. જૈન જીવનશાસ્ત્ર ” તે। આગળ વધીને એમ પણ કહે છે કે, આ એકેન્દ્રિય જીતે આહારસજ્ઞા, મૈથુનસંજ્ઞા, ભયસત્તા, પરિશ્ચંદ્ધમત્તા, લાભ, માડ, માયા તયા માન એ ચાર કપાય તથા લાસના અને આધસંજ્ઞા એ અવ્યક્ત પણે (Latent છેજ. વળી, તેને મતિઅન્નન અને તઅજ્ઞાન એ જ્ઞાન પણ અવ્યક્તપણે છે. અચક્ષુદર્શન એ પ્રકારના મે પ્રકારનાં ચક્ષુન અને દર્શન' તથા અતાકાર ‘ ઉપયોગ ’એ પણ અવ્યક્તપણે રહેલાં છે. ચાર મનયેાગ, ચાર વચનયાગ અને ત્રણુ કાયયેગ પણ ભાવપણે છે. ” જૈત મહાભાએએ જીવેાનુ સ્વરૂપ કેવું અદભુતપણે પ્રરૂપ્યું છે તે જાગુત્રા માટે ‘વાભિગમ,’ " . : ‘સૂત્રકૃતાંગ’ ‘પ્રજ્ઞપન્ના,’ ‘ભગઞતી,' આદિ ત્રા’ અને કગ્રંથ, ’‘ગેમરૃસાર ' · વિશેષાવશ્યક ' આદિ શાસ્ત્રા અવલેાકવા વિનંતિ છે. આ ઉપરથી કહેવાતા હતુ એવા છે કે, જૈનજીવનશાસ્ત્ર ” અને “ જૈતપદાર્થવિજ્ઞાન એટલા બધાં અદભુત છે કે, પાશ્ચાત્ય શેાધા તેની પાસે અતિ પામર સિદ્ધ થાય તેવુ છે. " "7 હમણાં હમણાંમાં પાશ્ચાત્ય પરિણામવાદ ( Evolution theory)થી લેાકેા વિસ્મય થઇ ગયા છે. જૈનના દ્રવ્યાનુયાગમાં ત્ર્યાનુ જે સુક્ષ્મ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે તે પૂણુ અવલેાકયાથી પરિણામવાદની ઉત્પત્તિ હમણાંજ થઇછે એવા વ્યામે હુ દૂર થશે. ભૂસ્તરવિદ્યા (Ge ology)ના સિદ્ધાંતા હમણાં પ્રરૂપાયાં, અને ત્યારસૃષ્ટિ અનાદિ છે એમ માનવામાં આવ્યું, પરંતુ એ સિદ્ધાંત તા જૈતના પ્રથમમાં પ્રથમ છે. જૈનના માનસશાસ્ત્ર (Psycological-Science) ની અપૂર્વતા કેટલી છે તે તેા પાશ્ચાત્ય tr ૩૩૦ ' www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy