SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ મચર્યો જુન) આત્મસિદિશ અપર એક નિબંધ. ૩૧૧ થઇ શકે જ નહીં; પણ છાત્મા રાવક અને દિશી છુટો થઈ શકે છે એમ કહે છે. જેના પરમાત્મા સ્વામીપણે છે.” નિશ્ચયનયે આ વાતની પુષ્ટિ અપાય છે. આ - નિંબારસ્થાતિ દ્વૈતાદ્વૈત મત એમ કહે કારણેથી સાંખ અને મમતને જેના પગ છે કે “કથંચિત સ્થાવર અને જંગમ આમા. ૨પ અને કહ્યા છે. માં ભેદ છે. ” સુરતમીમાંસક-સુમતબુદ્ધિપ્રીત દશન આ રીતે, જુદાં જુદાં દર્શને અને મને અને મનિમુનિપ્રણીત પૂર્વમીમાંસા તથા વ્યાસ આત્માનું સ્વરૂપ એકાંતિક રીતે કહે છે. જૈનદર્શનને મુનિના વેદાંતને શ્રી જિ- કથનના અંગ હ્યા છે. અભિપ્રાય સવાગે અનેકાંતિક છે; અને આજ भेद अभेद सुगत मीमांसक, કારણથી જેનનું બીજું નામ “અનેકાંત દર્શન પણ जिनवर दोय कर भारी रः કહેવાય છે. જૈનમાં આ માને અનેકતિ દૃષ્ટિએ लोकालोक अवलंबन भजिये, ગાથા છે; અને અનેકાંત દઇએ ગાતાં પદશ. गुरुगमथी अवधारी रे. નેને જૈનના જુદા જુદા અંગે કહ્યા છે શૈદ્ધ મતમાં આત્માને ક્ષણિક મા છે, હમા આનંદધનજીએ “ચતુર્વિશતિ” ગ્રંથમાં અને જૈનદર્શનમાં પણ સંભાવમાં જૂદા જૂદા ચમત્કારિક રીતિએ કહ્યું છે કે, થના જ્ઞાનરૂપ અને વિભાવમાં કર્મને આશ્રિત षड्दरशन जिन अंग भणीजे, પુદ્ગલથી પ્રાપ્ત થયેલ શરીરમાં પર્યાયને ક્ષણે न्यास षडंग जो साधे रे ક્ષણે બદલાતા માન્યા છે. એટલે એ હદર્શન नमिजिनवरना. चरणउपासक ફેરફાર મળના ફેરફારરૂપ માન્ય છે. આ રીતે षड्दशन आराधे रे. દ્રવ્યાર્થક ને નહી; પણ પર્યાયરિંક નથે બે દ્ધ અર્થ-છ એ દર્શનેને શ્રી જિનદર્શનનાં દર્શન ખરું છે. આ અપેક્ષાએ લેતાં બદ્ધ અંગરૂપ જાણુવાં. જે પ્રભુનાં અંગરૂપ છએ જેના એક હાથરૂપ અથવ કહેલ છે. આ દર્શનોની સ્થાપના કરીને તેમનાં દર્શનને આ જ રીતે મીમાંસાને પણ બીજા હાથરપ અવયવ છે, તે શ્રેષ્ઠ એવા એકવીસમા શ્રી નેમિનાથ કહેવાનું પ્રપોજન એ છે કે, તેઓ જે એમ તીર્થકરના ચરણોની સેવા કરનાર, છએ કહે છે કે, “આત્મા એક છે; સર્વગા છે, દર્શનેને સેવે. નિત્ય છે; વિગુણબાધક નથી” તે વાત જેનજૈનદર્શનરૂપી કપલના પગરૂપ સાંખ્ય ના નિશ્ચયન કોઈ અપેક્ષાએ સિદ્ધિ છે; કેમકે અને વેગ (નાયિક) દર્શને જણાવતાં કહ્યું જેને અનેક આત્મા માનતાં છતાં એમ કહે છે કે, સર્વ આત્માની સત્તા સમાન છે; અને આત્માન जिन सुरपादप पाय वखाणा; નિશ્ચયનય પુર્વકબંધ નથી. આમા સતાએ સમાન सांख्य जोग दोय भेद रे, એ અપેક્ષાએ એક; પરંતુ તે પ્રવેક એ વાત તમારા વિવાન જા, જન સિદ્ધ કરે છે. लहो दुग अंग अखेदे रे. આમ સંક્ષેપે કહ્યા પ્રમાલે જૈનદર્શન અને સાંખ્યદર્શને આત્માને અકર્તા અને આ કાંત હોઈ તે બીજ દર્શનેના અભિપ્રાય કોઈ ભક્ત કહેલ છે. જૈન દર્શનમાં (૧) બવ અપાએ માન્ય રાખી વસ્તુતઃ તેઓને એકહાર અને (૨) નિવ્યય એમ બે નય છે. તિક અભિપ્રાય સ્વીકારતું નથી. ઉદાહરણ નિશ્ચયનયની અપેક્ષાએ આત્માને કર્મબંધ મા તરીકે, તે બદ્ધ કહે છે તેમ એકાંત ક્ષણિક નેલો નથી. ગમતવાલા પણ સહજ વિચાર આમા માનવાનું નીચેના કારણેથી સાહસ દ્વારા મનને શાંત કરવાથી આત્મા કશાકમાં કરતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy