________________
માર્ચ થી જીત
લખાયેલાં હાવાથી ચૈતના ખેાલાતી ભાષા માટેના પક્ષપાત તદ્દન નિર્મૂળ થ્યા નહાતા અને અવારનવાર કાઇ કાષ્ઠ પુસ્તક લેક ભા ભાષાથી બહુ ઝાઝો તફાવત માલમ પડતાષામાં લખાયેલું મળી આવે છે, અને ગુજ નથી. ત્યાર પછીના લેખક્રાના સમયમાં તે રાતી ભાષાના ઐતિહાસિક વિકાસમાં આપણને ભાષાનું બદલાયેલું સ્વરૂપજ બંધાઇ ગયું. મદદરૂપ થઇ પડે છે. જૂની ગુજરાતી માટે પદ્મનાભ, ભાલણુ, ભીમ અને નરહરિ એ ચાર સિવાય ખીન્ન ઉપયેગી થઈ શકે તેવા ઘેડાજ હાથ લાગ્યા છે. જૈનેતર સાહિત્યમાં યારે આવી સ્થિતિ છે ત્યારે જૈન સાહિત્યમાં તેવુ નથી. તેમાં તે લગભગ ઇ. સ. એક હજારમાં લખેલાં પુસ્તક મળી આવે છે, અને ત્યારપછી પુસ્તકાની સાંકળ તુટી જતી નથી, પણ તે વખતથી તે આજસુધી એક પછી એક પુસ્તકા લખાતાં જ રહ્યાં છે એવુ ખાપણા જોવામાં આવે છે. ઇ. સ. એક હજાર્ અને તે અરસામાં લખાએલાં બધાં પુરતા ગુજરાતીમાં નથી. તે પશુ સંસ્કૃતની વિશ્વવિમાહક માહનીથી દુર રહી શકયા નથી. સંસ્કારી ગણુાતા ઉમ્પ્ય લેકામાં પેાતાનુ કહેવુ સાંભળાય અને પેાતાનું કરેલું કંઇ દેખાય એટલા માટે તેમને સ ંસ્કૃતમાં લખવાની ફરજ પડી હતી એમ કહીએ તે ચાલે. પણ તેનાં ધર્મ પુસ્તકા પહેલવહેલાં લખાયાં ત્યારે તે વખતની મેલાતી ભાષામાં
આ
આવી રીતે જૈન લેખકોએ તે વખતની ખેલાતી ભાષામાં પુસ્ત। ચીને અને ખીઝ રીતે પણુ ગુજરાતી સાહિત્યની ઉપકારક સેવા બજાવી છે અને તેથી તેમના લેખા પ્રકાશમાં આવે એ ગુજરાતી સાહિત્યને બહુ લાભકારક થશે એ નિર્વિવાદ છે. આ ગ્રંથી પ્રારંભ પામતા આ પ્રયાસ જારી રહે અને ગુજરાતીના ભકતને ફળદાયી થાય તેવી રીતે સંસ્કારી, શુદ્ધ અને ભીમા રાખવા લાયક રીતે સર્વ પુસ્તકાનું સ ́શાષન થઇ,
૨૦
સનાતન જૈન.
થઇ ગયા, તાપણુ તેની ભાષામાં સંતા પાછ ળથી ફેરફાર થયા ર્યો, તેને લીધે અને કાં તે કાંઇ ખીજાં અગમ્ય કારણને લીધે હાલની
તે વખતની ખેાલાતી ભાષામાં પુસ્તકા લખ્યા ઉપરાંત જૈન વિદ્વાનામાંથી કાઇ કાઇએ ભાષા શાસ્ત્રનાં સ્વતંત્ર પુસ્તકા લખીને પશુ ગુજરાતી ભાષાની સેવા કરી છે. આવા વિદ્વાનામાં હેમાચા સાથી પ્રથમ પદ્દી ભાગવે છે. શબ્દાનુશાસન નામના કાશ, દેશી નામ માળા નામના દેશી શબ્દોના સત અને પ્રાકૃત વ્યાકરણુ એ ત્રણ ગ્રંથે ગુજ રાતિ ભાષાના અભ્યાસીને માટે અમુલ્ય છે.
૧ ઘણાને નવાઇ જેવું લાગશે કે રાજ નહિ, પણ પારસીઓને પણ સંતની મેહની લાગેલી હતી, અને પારસીનાં ઘણાં ખરાં બધાં ધર્મ પુસ્તકાના પહેલવીમાંથી સસ્કૃતમાં તરન્નુમા કરવામાં આવ્યા હતા.
>
આ સાથે ખીન્નુ નવુ જાણવાનુ એવુ મળે છે કે જેનેાની પેઠે, પણ પ્રમાણમાં થાઠે અશે, પારસીઓએ પણ જુની ગુજરાતીનાં સાહિત્યમાં ઉમેરો કર્યા છે - અર્જાય વિાનામા ના, મુળ પહેલવામાંથી સંસ્કૃતમાં થયેલાં ભાષાંતર ઉપરથી ગુજરાતીમાં તરન્નુમા કરવામાં આવ્યા છે અને તેની લિખિત પ્રતની સાલ વત ૧૫૦૭ ની છે. તેના લખનારનું નામ * બહેરામ લખમીધર છે !
.
•
ભીનું જીનુ પુસ્તક - મિનાઇ ખરદ છે તે પણ મુળ પહેલવીમાં છે અને તેનાં સંસ્કૃત ભાષાંતર પરથી ગુજરાતીમાં લખવામાં આવ્યું છે. તે લખાયાની સાલ સવત ૧૬૧૩ ની છે એમ સાંભળ્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com