SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચથી જીન.) અમને શેઃ આણંદજી કલ્યાણુજીનાં કુંડની વ્યવસ્થાના સવાલ ઉ પરથી જૈનના એક ખીજા ફંડની વ્યવ સ્થાની બાબત હાથ ધરવાનું મન થાય છે; જે કે અમે આ બાબતને હાથ ધરવાનું પસ ંદ કરતા નથી; કેમકે તેમાં કેટલાક અંગત ખ્યાલે રહે છે. આમ છતાં અમે એક જાહેર કરજ તરીકે તેના સંબધમાં મેલ્યા વિના રહી શકતા નથી. આ ફંડ મર્હુમ શ્રીમાન્ રાજચંદ્રના દેહેાત્સ ગ પહેલાં તેના ધણા નિળ આરાગ્ય સમયે યેાનવું હતું શ્રીમાન રાજચંદ્ર તેની જાહેર ફંડ તરીકૅની વ્યવસ્થા કરી શકે તેવું તેમનું આરેગ્ય નહિ રહેતાં તેમ બની શક્યું નહતું. એટલે એ ફંડ આજ સુધી કોઇ પણ પ્રકારની જાહેર વ્યવસ્થા વિના ઉપયોગમાં લેવાય છે. અમે જાણીએ છીએ કે અત્યાર સુધીતી વ્યવસ્થા કેટ લાક ભાગે અને ઉત્તમ રીતે થઇ છે; પરંતુ આવું નહેર ફંડ એકહથી સત્તાએ રહેવાથી તેના સ ધમાં ભવિષ્યમાં કાંઇ ને કાંઇ વાંધા ઉઠયા વિના રહે નહિ. આ કારણથી તે ક્રૂડની દર રકમ। ભરનારામાંના કેટલાકાએ એક હીના આકારે તજવીજ કરી લેઇ છતાં તે સબંધી કોં! પણ દરકાર હજી સુધી કરવામાં આવી નથી. અમે ઇચ્છીએ છીએ કે હવે ખીલકુલ વખત લીધા વિના ભાઇ રેવાશંકર જગજીવન કે જેના હાથમાં આ રકમ છે. તેણે રકમા ભરનારાઓની સાથે પત્રવ્યવહાર ચલાપી એક ટ્રસ્ટ યાવું. એ ટ્રસ્ટની સત્તા નીચે તે ટૂંકમ જાહેર સીકયુરીટીમાં મૂકવી. આમ કરવાથી ભવિષ્યનેા કલેશ જન્મ્યા પહે. લાંજ અટકશે. ભાઇ રેવાશકર જગજીવનની ફરજ છે કે, રકમેા 'ભરનારા આ સબંધમાં કાંઇ પણ પગલાં ભરે તે પહેલાંજ પોતે રકમ ભરનારાઓને પુષ્ટી વ્યવસ્થા કરવી. જે મામ ન થવા પામે, તેા રકમા ભરનારાઓની ક્રૂજ સ્ને પરમવ્રુત પ્રભાવક મંડળની વ્યવસ્થા. ચાલુ ચર્ચા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૦૧ છે કે આવું ટ્રસ્ટ કરવા માટે શાંત અને વિ ચારપૂર્વક પગલાં ભરવાં, હિંદની દર સાધારણ રીતે ધર્માદા ખાતાની રકમેને જેઇએ તેવા ભાવ પુછાતા નથી અને ખાસ કરી જેનિયામાં તા આ બાબતમાં ઘણીજ ઉપેક્ષા છે. અમે ઇચ્છીએ છીએ કે, કોઇ પણ અંગત વિચાર મનમાં લાવ્યા વિના લાગતાવળગતાએ આ કુંડને વરાએ એક જાહેર કુંડ તરીકે મૂકવાની તજવીજ કરશે. આ મંડળ પણ હવે રજીસ્ટર કરાવવાનેા સમય આવી પહે ંચ્યા છે. મુનિ મહારાજ શ્રી આત્મારામજીના સમ યથી આજ સુધીમાં જૈનના તમામ ક્રિકાએમાં જે ત્યાગી ઉપ દેશક થયા છે તેમાં અજ્ઞાન તિમિર ભા કર-લેવા જોઇતા ધડે. કાઇએ પણ જૈનની વિશેષ સેવા બજાવી હાય તે, અમારી મા ન્યતા પ્રમાણે, તે આત્મારામજી મહારાજે બેસાડી છે. આવા એક પુરૂષના અજ્ઞાન તિમિર ભારકર નામના ગ્રંથ સબંધમાં એક ચર્ચા ઉભી થઇ છે. આ સમાજીસ્ટેનું એમ કહેવું છે કે, એ ગ્રંથમાં તેની લાગણી દુ:ખવનારૂં લખણુ છે, અને તે માટે જાહેર અદાલતના આશ્રય તે લેવા માંગે છે. આ ગ્રંથ હિંદમાં લખાતા ધર્મસંવાદના ગ્રંથાના જેવાજ છે, અને તે છપાયા પુર્વે જડજ મી॰ તેલ ગના અભિપ્રાય માટે બતાવવામાં આવ્યા હતા. તેઓએ કઇ પણ પ્રકારે કાયદાનું ઉલંધન કર• નાર આ ગ્રંથ નથી એમ અભિપ્રાય આપ્યા હતા. ઘણા વર્ષો થઇ ગયાં, અને લખનાર પુરૂષ ૫૬ સદ્દગત થયા, અને હવે રહી રહીને આ. સમાજીસ્ટાને તેના સંબંધમાં વિચાર સુજ્યું છે www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy