SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ સનાતન જન. [ માચથી છjન. એ વાતની કોઇથી ના પાડી શકાય તેમ નથી. વાપરવાની તેને સતા નથી તે માનવું નવેઆવા ઉતમ પ્રકારના વહિવટવાળી પેઢીના સરથી બંધારણર થતાં તેમાં તેવા પ્રકારના સંબંધમાં હમણા કેટલાક સમય થયાં એક ઉપયોગી કાર્યમાં વાપરવાને હક આપવાથી નો સવાલ ઉભે થયું છે. આ સવાલ તે દૂર થઈ જશે. અમે માનીએ છીએ તે પ્રમાણે એ પેઢીને હીસાબ અત્યાર સુધી જાહેરમાં શેડ લાલભાઈ એવા વિચારવાળા ગૃહસ્થ છે કે મુકવામાં આવતું નથી તે મુકાવો જોઈએ; જે જેત સમાજનું વિશેષમાં વિશેષ હિત થાય તેમજ બીજો સવાલ એ ઉભો થયો છે કે, એવાં દરેક પગલાં ભરવાની હમેશાં હિમાયત આ ફંડનો ઉપયોગ જરૂર પડવે બીજાં તેટલાજ ઉપયોગી કાર્ય માટે વપરાઇ શકે કે કર્યા વિના ન રહે. આખા હિંદના શ્વેતામ્બર નહીં ? ભાવનગરના પરિપદ્ વખતે પહેલા જેનીની સમ્મતિથી નવું બંધારણ રચી તેમાં સવાલે ઘણું ગંભીર રૂપ પકડયું હતું. એક પ્રતિનિધિઓનું તત્વ આખા હિંદનો અવાજ તરફ કચ્છીભાઈઓ અને કેટલાક યુવક હતી; રહી શકે એવું દાખલ કરી સિદ્ધ ક્ષેત્રના જેવાજ અને બીજી તરફ અમદાવાદનું શ્રીમંત મંડળ ઉપયોગી કાર્યોમાં પણ આ દ્રવ્ય ભંડોળ હતું. કચ્છીભાઈઓ અને યુવકે એવી ઈચ્છા વાપરી શકાય એવો ઉદેશ દાખલ કરવાથી હમરાખે છે કે આ હીસાબ બહાર પડવા જોઈએ; ણની ભાંજગડ શાંત થઈ જશે. આ સવાલને જ્યારે શેઠ લાલભાઈ વગેરે તેમ ન થવામાં નિર્ણય ઝાઝી હાહ કર્યા વિના થવો જોઈએ. હિત સમજે છે. શેઠ લાલભાઈ ઘણા અનુભવી તેમજ વેતામ્બર જૈન સમાજનું હિત છે. અમે છે; અને તેઓ જે બેલે તે પિતાના અનુભવ- કછીએ છીએ કે, આ સવાલનો નિર્ણય આપૂર્વક બોલે એમ અમારી ખાત્રી છે, પરંતુ પણે જાતે જ કરવા જોઈએ. આપણને વગર જેઓ હીસાબ બહાર પાડવાની હીમાયત કરે પૂછી સલાહ આપનારા સલાહકારો જોઈતા છે તેઓ જે કારણો બતાવે છે તે એકદમ નથી. હમણાં હમણુમાં પારસી પત્રકારો દરેક વિચાર કર્યા વિના પસાર કરી શકાય એમ કામ કે ધર્મની બાબતમાં સમજ્યા વગર જે નથી. અમે એમ માનીએ છીએ કે, આણું. માથું મારે છે તેની સામે અમારે મજબુત દજી કલ્યાણજીની પેઢીની વ્યવસ્થા કરનારૂં વાંધા આ સ્થળે જાહેર કરીએ છીએ. આણંદજી મંડળ નવેસરથી બંધાઈ આખા હિંદના . કલ્યાણજીની પેઢીની બાબતમાં આપણને પારસી તામ્બર જૈનયોનો અવાજ એ મંડળમાં રહે પત્રકારો જે સલાહ દેવા નીકળ્યા છે તે સલા હની આપણને જરૂર નથી; કેમકે મુંબઈનાં એક તે પ્રકારની ગોઠવણ કરવી; અને શેઠ લાલભાઈને અનુભવ પ્રમાણે કામ લેવાનું રણ આગેવાન પારસી પત્ર સમેત શિખરજીના સંબં નક્કી કરવું. આમ કરવાથી ઉત્તમ પ્રકારનો ધમાં જે સ્વછંદી સલાહ આપવા માંડી હતી તોડ આવી જશે. હમણા જે એમ માનવાને, તેની સલાહોનું આપણને કામ નથી. સમેત કારણો દેખાય છે કે, આણંદજી કલ્યાણજીની શિખરજીના સંબંધમાં એ પત્રકારે જે વગર પેઢીનો વહીવટ એકહથી સતાપૂર્વક ચાલે છે માંગી સલાહ આપી હતી તે જૈનના હકને તે કારણે નવેસરથી બંધારણ થવાથી દૂર થશે. ગંભીર પ્રકારે નુકશાન પહોંચાડનારી હતી. આ બીજા સવાલનું નિરાકરણ પણ નવેસરથી સ્થળે જૈન લેખકેને સુચના કરવાની જરૂર કે છે બંધારણ કરવાથી આવી જશે. અત્યારના વ્ય. તેઓએ પારસી પત્રે આગળ દોડ્યા જવાની વસ્થાપકે જે એમ માને છે કે, સિદ્ધક્ષેત્ર જરૂર શા કારણે જેવી જોઈએ છે? તમારાં શિવાયનાં બીજાં કાર્યોમાં એ પેઢીનું નાણું પિતાનાં પાત્રો કયાં જોઈએ તેટલાં નથી? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy