SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ [ માર્ચથી મુંન. સનાતન જૈન. આપવામાં આવશે તેા પ્રજાના મન સ`કુચિત પણા ( Narrow-mindedness ) ને પામશે અને તેથી પ્રજામાંથી મૂળ ત્રિચાર ક રનાર ( original thinker ) નક્કી નીકળે પરંતુ ને કાઇ પણુ સંપ્રદાયિક વા વિના છુટા વાતાવરણુ ( freeતાવરણુ atmosphere) માં ઉછરવા દેવામાં આવે, અત માત્ર ધર્મ ભાષાજ્ઞાનના ખાસ અભ્યાસ કરાવવામાં આવે, તા મૂળ વિચાર કરનારાઓ નીકળરો, કે જેમા ધના સારે। પ્રભાવ કરી શકરો. જો ટુ વાતાવરણું રહેવા . દેવામાં આવે, તેા કાઇ સમય મહાત્મા પશુ પેદા થઇ શકે કે, જે હજારા જીવાને ધર્મ પમાડી જડવાદથી બચાવી શકે. આવેા કાઇ અસાધારણુ મહાત્મા નીકળી આવે તે વાત ભવિષ્યના કાઇ બાજુ ઉપર રાખીએ, પરંતુ અત્યારનાજ દાખલા લઇએ. રા- આનદશ કર ધારે, તો કેટલા વિદ્યાાઓને વેદાંત સમજાવી જડવાદના અટકાવી શકે ? ૨૬૮ સ ખરામ ત્રિપાઠી, સ્વ. ગેાવતરામ ત્રિપાઠી, રા. આનંદશંકર બાપુભાઇ, રા. યાજ્ઞિક, રા. મણીલાલ આદિ વિદ્રાના સસ્કૃત ભાષાજ્ઞાનના પ રિચયથી વેદાંતના હીક અભ્યાસી થઈ શકયા છે, ખીજી તરફ જૈતના દાખલા લઇએ. જૈન ના અનુયાયીઓએ અંગ્રેજી ભાષાનું શિક્ષષ્ણુ મેળતાં આ દરકાર નથી રાખી. તેા તેમાંથી કૈાઇ વિદ્વાન ઉત્પન્ન થઇ શક્યા હોય એવું દષ્ટીગોચર નથી થતુ. ખીને દાખલા જન સ્કાલરાના લઇએ. પ્રેગ્નેસર મેકસમુલર આદિ વિદ્વાનાઐ સંસ્કૃત ભાષાના અભ્યાસ કર્યો હતા એટલે તેઓ વેદાંત આદિ ધર્મના બધાં પેાતાને વિષે સારી આસ્થા ઉત્પન્ન કરાવી શકયા હતા. ભાષા જ્ઞાનનું કેટલું ખળ છે તેના એક જૈન દષ્ટીએ નહીં અનુમાદા યેાગ્ય એવી એક ક્રિયાના દાખલા અહીં આપવાની જરૂર છે, એટલે તે આપીશુ. ખગાળીએ અનારકીટ મામ્બ ગાળાનુ કાર્ય કયાંથી શીખ્યા ? બંગાળીએ તા નિળમાં નિળ પ્રજા કહેવાતી હતી? પરંતુ જે તેને અંગ્રેજી ભાષાના પરિચય થયા, તે તે દ્વારાએ એમ્બ બનાવવાનું શીખી શકયા. કાંઇ તેઓને કાએ આવીને તે શીખવાની પ્રેરણા કરી નહોતી કે કાઇ શીખવવા આવ્યું નહતુ કદાચ એમ માનીએ કે તેઓને ખીજાએ એ શીખવ્યુ; પણ તેને પ્રેરણુા કાણે કરી ? .. ગ્રેજી ભાષા જ્ઞાન શિવાય ખીજુ કાઇ પ્રેરણા કરનાર હોય એમ અમને લાગતુ નથી. કહે. વાના હેતુ એવા છે કે, ભાષા જ્ઞાન એ એવી ચીજ છે કે, તે દ્વારાએ મનુષ્ય જાતિ જ્ઞાન અને ક્રિયા બન્ને મેળવી શકે છે. જે જે ભાષાઓમાં ધન સાહિત્ય લખાયું છે તેની ખાસ કાળજી રાખવામાં આવે, તે અમે માનીએ છીએકે, તેથી ધર્મના અભ્યાસીએ એની મેળે ઉત્પન્ન થશે. તે આ રસ્તા લેવાયાથી એક ખીજે પણ ફાયદા થશે, જે પ્રત્યેક સ`પ્રદાયની ઠેળવણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અમને આ શિવાય ખીજું કાંઇ પશુ સાધન જોવામાં આવતુ નથી. આ સાધન શકય પણ છે, ક્રમ૪ સરકારી દેખરેખ તળે ચાલતી સંસ્થાએ અને ખાનગી સાહસથી ચાલતી શાળામાં ધ ભાષાજ્ઞાન માટે વધારે ધ્યાન આપવાની ગોઠવણુ કરાવવાના પ્રયન કરવામાં આવે, તો તે થઇ શક તેમ છે. અમને ભાષાજ્ઞાનના શકિતમાં ધણા વિશ્વાસ છે; અને તે ધારાએજ ધર્મજ્ઞાનના પ્રચાર થતા જડવાદ અટકાવી શકાય એમ લાગે છે. હા, અમે જાણીએ છીએ કે, આ સાધનનું ફળ એકદમ જાવામાં નહીં આવે; પણુ લાંબા કાળે જે ફળ આવશે, તે હાલમાં વિચારવામાં આવતા અશકય ધાર્મિક શિક્ષણના મૂળથી વધારે સારી આવશે એમ અમે માનીએ છીએ. આ કારણથી અમે બધા ધર્મવાળાઆને આ સાધન ઉપર પુખ્ત વિચાર કરવા આગ્રહ કરીએ છીએ. www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy