SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ચ થીજીન) ધર્મ શિક્ષણ માટે લે ઈત માગ. ૨૫૯ ભણવ્યા તેથી કઈ જડવાદ સામે ટક્કર ઝીલી અમે જેને બાઇબલ શીખડાવવામાં આવ્યું શકે એમ અમે, તે માનતા નથી. શું એક હતું એવા એક ક્રિથીઅનની ક્રિશ્ચીઅન ધર્મ ભગવદ્ગીતા કે કુરાન અથવા પારસીને કે પ્રત્યેની ઉપેક્ષાને એક દાખલો અહીં આપીશું. જૈનને બહુમાન્ય ગ્રંથ ભણાબેથી જડવાદ અમારા એક જુના સ્નેહી યુરપની મુસાફરીએ અટકી શકો સંભવિત છે? અમે ના પાડીએ ગયેલ, તેની સાથે એક યુરોપન મુસાફર છીએ. જે એક ધર્મપુસ્તકથી અથવા ગા હતા. બને ત્યારે જેરૂસલમ પાસેથી પસાર યત્રી આદિ ક્રિયાથી જડવાદ અટકી શકે એમ થતા હતા ત્યારે અમારા તે જુના સ્નેહી પાસે ધારવામાં આવતું હોય તે તેમાં ભૂલ ખાવા તે યુરોન હાસ્ય અને તિરસ્કાર સમેત જેવું થાય છે. આને દાખલ પણ નજર છે કે, “પેલા મુર્ખાઓ કે જેને ઈશ્વર આગળ છે. હમણાં જેમ હિંદુસ્થાનના જુદા પિતાવિને માત્ર માતાથી જખ્યું હતું તેનું જુદા ધર્મોવાળાને જડવાદનો પ્રવેશ થતો અટ- પેલું પવિત્ર તીર્થ દેખાય !” અર્થાત તેણે કાવવાની શુભ પણ ફળરૂપ ન થઈ શકે ક્રાઈસ્ટ જેવા પુરૂષપ્રત્યે તેમજ તેને માનનાર એવી લાગણી ઉત્પન્ન થઈ છે તેવી લાગણી એવી દિધી અને પ્રજા પ્રત્યે આવી તિરસ્કારની પશ્ચિમ ભણીના દેશોમાં જ્યારથી વિદ્યા (Scie: લાગણી બતાવી. કહેવાનો મતલબ એટલોજ છે nce)ને પ્રચાર થયો છે ત્યારથી થવી શરૂ કે, ચેકસ ધર્મનું પુસ્તક શીખડાવ્યેથીજ ધર્મપર થઈ છે. પશ્ચિમ ભણીના દેશોમાં બાલપણથી આસ્થા રહી શકે છે એમ માનવાનું નથી. ક્રિશ્ચીઅન ધર્મની કેળવણી આપવામાં આવે કેટલાક વળી એવું માને છે કે, જે છે તે ઠેઠ યુનિવર્સિટિનું શિક્ષણ લેવામાં આવે બાળપણથી ધર્મના વિચારો દાખલ કર્યા છે ત્યાંસુધી આકાર ભેદે ચાલુ રાખવામાં આવે છે, તે તેથી જડવાદ સામે રક્ષણ છે. આમ છતાં પણ ત્યાં, જગતમાં મોટામાં મેળવી શકાય છે. અમે એટલું માનમોટા ગણાતા એવા નાસ્તિક ઉત્પન્ન થાય છે. નારા છીએ કે, જે બાળપણથી જ ધર્મ સં. જેમ અહીં ધારવામાં આવે છે કે, ભગવદ્ સ્કારો દાખલ થઈ શકે એવું ગૃહવર્તન ગીતા અથવા સનાતન ધર્મના શિક્ષણના પુ (*Home conduct) હોય, તે શેડે અંશે સ્તકે શીખવી ધર્મ ઉપર આસ્થા રાખતાં રક્ષણ મળી શકે છે, પરંતુ માત્ર બાળપણમાં પુસ્તક ભણાવવાથી જ જડવાદ સામે રક્ષણ પ્રજાને શીખવવું તેમ પશ્ચિમ ભણીના ક્રિશ્ચીઅન મળી શકે છે એમ કહેવામાં આવતું હોય દેશોમાં એમ માનવામાં આવે છે કે, બાઈબલનું તો અમે ના પાડીએ છીએ. અમે એક શિક્ષણ આપી ક્રિશ્ચીઅન ધર્મઉપર પ્રજાની દાખલો અહીં જૈનિયાનેજ આપીશું. ચેકસ આસ્થા સ્થિર રખાવવી. બાઈબલનાં બાલપ. મિત્રે આગળ એક વખત ધર્મ કેળવણીને ણથી શિક્ષણ છતાં ત્યાં આગલ સમથમાં વિર્ય નીકળતાં યુનિવર્સિટિનું ઉંચામાં ઉંચું સમર્થ નાસ્તિકે અથવા જડવાદીઓ (Ma શિક્ષણ મેળવ્યું હતું એવા તરૂણ જેનિએ terialists) ઉત્પન્ન થયા છે અને થાય છે. કહ્યું “તમે ધર્મ શિક્ષણની વાત મેલી ઘા. જેઓ ઈગ્લેંડમાં ધર્મ કેળવણી અપાવવાની અમને નાનપણમાં અમુક અમુક વાત જણાવી હિમાયત કરનારા છે તે દિવસે દિવસે જાપતા અમારાં મગજ નબળાં કીધાં હતાં. જે અમારાં નંખાવવા પ્રયત્નો કરે છે; છતાં તેઓ જુએ મગજ એવી રીતે નબળાં કરી દીધાં ન હોત, છે કે, પ્રજામાં વધારે ને વધારે વજડવાદ દાખલ તે અમારી શક્તિ એટલી વિશેષ રહેત.” થતો જાય છે. ક્રિશ્ચીઅન ધર્મોની માનીનતાને આજ રીતે એક તરૂણને તેના ધર્મપ્રેમી અપમાન પહોંચાડવાની કિંચિતપાત્ર બુદ્ધિ વિના મામાએ બનારસ સેંટ્રલ હિંદુ કોલેજમાં. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy