SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ૭ માર્ચ થી જુન.) ધર્મ શિક્ષણ માટે લે જોઇતા માર્ગ કારણ અમલમાં મૂકાશે, તે તે એક પ્રજા બંધા- ધર્મનું શિક્ષણ આપી શકે. જે કોઈ પણ વાનાં કારણે અથવા જેને અમે રાષ્ટ્રીય શક્તિ સરકાર તેવી સ્થિતિમાં ન હોય, તે હિંદમાં National spirit) કહીએ છીએ તેને રાજ્ય કરતી અંગ્રેજ સરકાર પણ હોવાનું સં. નુકસાન અવશ્ય પહોંચાડ્યા વિના નહીં રહે. ભવીત નથી. સરકારના આશ્રય તળે ચાલતી આ કારણ એ છે કે પશ્ચિમના સંસર્ગ સંસ્થાઓથી આ ધશિક્ષણ આપવાનું કાર્ય પછી હિંદમાં જડવાદને પ્રચાર થવું શરૂ કર્યું નથી એમ અમે, જેઓ ધર્મશિક્ષણ થયે છે. આ જડવાદનો પ્રચાર થતો અટકે તે આપવાની હિમાયત કરે છે તેના પિતાને અર્થે જૂદા જૂદા ધર્મના અનુયાયીઓ એવા મોટેથી સાંભળ્યું છે. કેટલાકે વળી એવી દલીલ વિચારમાં પડયા છે કે, વ્યવહાર શિક્ષણની કરે છે કે, સરકારની દેખરેખ નીચે ચાલતી સાથે ધર્મ શિક્ષણ આપવું જોઈએ. વેદ માર્ગના સ્થાઓ દ્વારા ધર્મશિક્ષણ આપવું શક્ય નથી. જૂદા જૂદા સંપ્રદાયે પિતા પોતાના સંપ્રદાયનું પણ જે પ્રજાકીય સંસ્થાઓ (National શિક્ષણ અપાય તેવી ઈચ્છા રાખે છે. મસલ. Institutions) સ્થાપવામાં આવે, અને પ્રજા માને પોતાના મતનું શિક્ષણ અપાય તેવી પિતાને ખર્ચ અને પિતાની દેખરેખ તળે યોજના કરે છે. પારસીઓ પણ તેવીજ થાજ. ચલાવે, તે ધશિક્ષણ આપી શકાય, નામાં છે. જેની પણ આજ વિચારનું અવ અમને આવું કહેનારાઓના બોલવામાં પણ લંબન લે છે. અને આ રીતે હિંદના સર્વ વજુદ લાગતું નથી. ધારો કે, પ્રજાકીય સં. ધર્મોવાળા પોતપોતાના ધર્મનું શિક્ષણ અપાય સ્થાઓ સ્થાપવામાં આવે, તે તેવી સંસ્થામાં તેવા વિચાર, ઈચ્છા કે પેજના કરે છે. કયા ધર્મનું શિક્ષણ આપી શકાશે? પ્રથમમાં હિંદમાં જડવાદનો પ્રવેશ થતો અટકે એવી પ્રજાકીય સંસ્થાઓને કારભાર કોણ ચએવું થતું જોવાને અમે અંતઃકરણ લાવશે? હિંદુ, મુસલમાન, પારસી કે જૈન પૂર્વક રાજી છીએ, પરંતુ અમને પહેલી અથવા બીજા કોઈ? અમે અત્યારના રાજકીય દૃષ્ટિએ, તે એમ લાગે છે કે, જુદા જુદા કારણો જોઈ શકીએ છીએ ત્યાં સુધી લાગે ધર્મો કે સંપ્રદાય વાળા ધર્મ શિક્ષણ છે કે, બધા સાથે મળીને આવું કાર્ય કરે તેવા આપવાનો જે વિચાર, ઈચ્છા, કે જના સંજોગોમાં એકે ધર્મવાળા નથી. એમ છતાં કરે છે તેથી જડવાદને પ્રવેશ થતો અટકે આ તકરારની ખાતર માની લઈએ કે, સાથે મળીને એવા સંજોગ નથી; કેમકે હિંદમાં જે વ્યવ આવી સંસ્થાઓ સ્થાપશે, અને તેમાં જુદા હારિક શિક્ષણ આપવાની શાળાઓ, કોલેજે જૂદા ધામનું શિક્ષણ આપી શકાય એવી ગોકે એવી બીજી જે સંસ્થાઓ છે તે જરૂરી. ઠવણ પણ કરવામાં આવશે, તે અમે પૂછીએ આતના કારણે સરકારની દેખરેખ તળેથી કાઢી છીએ કે, હિંદમાં દરેક સ્થળે આવા પ્રકારની લઇ શકાય તેમ નથી. અર્થાત એવી સંસ્થાઓ સંસ્થા સ્થાપી શકાય એવાં સાધનો અસ્તિત્વ સરકારની દેખરેખ તળેજ રહેવાની એટલે ધરાવે છે કે કરડે રૂપીઆ એકઠા થાય, તો પણ સરકાર એવી ગોઠવણ શી રીતે કરી શકશે કે આવી ગોઠવણ સર્વત્ર થવી અમને તે શક્ય એવી દરેક સંસ્થામાં પ્રત્યેક ધર્મના અનુયાયીઓને જણાતી નથી.. સેસના ધર્મનું શિક્ષણ આપવું? અમે વિચારી એમ કહેવામાં આવે કે, પ્રજાકીય સંસ્થા શકીએ છીએ ત્યાં સુધી કોઈપણ સરકારે એવી આ આવું કાર્ય કરી શકે એવી સ્થિતિમાં નથી; સ્થિતિમાં હોવાનું મુશ્કેલ છે કે, તે દરેક સ્થળે પરંતુ જે દરેક ધર્મવાળા પોતપોતાની કેમ દરેક સંસ્થામાં દરેક ધર્મવાળાને સે સોના માટે સંભાળી લે, તે તે બને તેવું છે. અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy