SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ સનાતન જૈન, તે જૂદા પડયા હાય? સિદ્ધાંત અને અ ધ્યાત્મમાં જૈનના બે મુખ્ય સુ'પ્રદાયેા અને પાછા તે પ્રત્યેકના અનેક ઉપસ‘પ્રદાયમાં ભેદ નથી; ત્યારે કયા વિષય બાકી રહે છે કે જે પરત્વે ભેદ પડે છે તે હવે જોઇએ. આ વિષયને શોધી કાઢવા એ કંઇ તે અત્યંત સરળ છે. બન્ને જે કારણથી જૂદા પડયા છે તે પવહાર પ્રવૃત્તિનું અથવા ક્રિયાકાંડ છે. આજ રીતે દિગમ્બરને વિષે આદિ ચાર સધરૂપ જે ચાર ભેદ પડયા તે પશુ ક્રિયાકાંડને લઇને છે. શ્વેતામ્બરના ગચ્છની સંખ્યા ઘણી મેાટી છે. સાધારણ રીતે તે ૮૪ ગણાય છે. આ ગચ્છાની ઉત્પત્તિનાં કારા તપાસવા જશું, તે જાશે કે, મુખ્યપણે ક્રિયાકાંડને લગતું કારણ છે. વિધિએ પક્ષ અથવા અચલગચ્છ અમુક આકારે ક્રિયા વિધિનિરૂપણ કરે છે, તેાપણુ ખરતરગચ્છ ખીજી રીતે બતાવે છે; અને તપગચ્છ ત્રીજા પ્રકારે સ્થાપે છે. સગાની ઉત્પત્તિનું કારણુ આ એકજ પ્રકારનું છે, એમ બે અવલેાકન કરવામાં આવશે તે તરત જણાઇ શકશે. જો આવી રીતે વિધિના નિષેધ પ્રતિપાદ નમાં શ્વેતામ્બરાનાં સમય અને વીય વપરાયાં હાય, તો એ દેખીતું છે કે, તેણે પણ અધ્યામલક્ષ્ય ધણા માટે ભાગ લીધા જોઇએ. આ ઉપરાંત એક બીજી વિશેષ કારણુ એ છે કે, શ્વેતામ્બર સ`પ્રદાયની મૂળ લગામ યતિવર્ગના હાથમાં હતી. આ યતિ અતિશય શિથિલપણાને પામ્યા તેથી તેના તરફથી અધ્યાત્મબળને પાણુ મળવું તે દૂર રહ્યું પણ ઉલટુ' તેણે મત્રજંત્રાદિ જીંજાળા કરી મૂકવાથી અધ્યાત્મ લક્ષ્યથી લેાદૃષ્ટિ લગભગ વિમુખ થ, યતિ વર્ગના આ પામર સ્થિતિના સમયે, શ્વેતામ્બરામાં જે સમર્થ પુરૂષા થયા તેને વીતરાગના માના રક્ષણુ અથે, આ પતિવર્ષાંતે નિઃસત્વ કરી નાંખવામાં પેાતાને સમય અને શક્તિના ઉપયાગ કરવા. પડયેı; અને ધરણે પણુ અધ્યાત્મ લક્ષ્યને વધુ આધુ પાણુ મળ્યુ. હાવુ જોઇએ. આ છેલ્લાં કારા બતાવવામાં આવ્યાં તેથી અધ્યાત્મ લક્ષ્યને જેટલું સહન કરવું પડયું છે તેટલું ખીજા કાઇપણ કારણથી સહન કરવું પડયું નથી. આ સલળાં કારણેાથી અધ્યાત્મ લક્ષ્ય ધ સાતા સાતા શ્રી આનંદધન અને શ્રી યશેવિજય ઉપાધ્યાયના સમયમાં દષ્ટિગોચર થયા. આન ધનજી મહારાજે પેાતાની રચેલી · સ્ત હવેાવનાવલિ'માં અધ્યાત્મ લક્ષ્ય કેવી ધસાયેલી સ્થિ તિમાં શ્વેતામ્બર સંપ્રદાયને વિષે વર્તાતા હતા, તેના ઉત્તમ ખ્યાલ આપ્યા છે. શ્રી યશા વિજયજી મહારાજે પણ તેવાજ ખ્યાલ આપ્યા છે. એક સ્થળે યશે,વિજયજી મહારાજે જે એવા આશયમાં કહ્યું છે કે, આવ ધામધૂમ મચી રહી છે; અને જ્ઞાનમાર્ગ દૂર રહ્યો છે તે જે તિક્ષ્ણ શુન્દેશ્વમાં પ્રસંગ દાર્યો છે તે અધ્યાત્મ લક્ષ્યની તે વખતની શ્વેતામ્બર સ પ્રદાયને વિષે દૈવી નિર્બળ સ્થિતિ થઇ ગયેલી તેવું આબેહુબ ચિત્ર આપે છે. મુશ્કેલ નથી. સંપ્રદાયા, કારણુ ધ ( માર્ચથી જીન્ન. છે, અને મા વખત પછીથી શ્વેતામ્બરાના આધ્યાત્મિક લક્ષ્ય ધણું। આ થા શરૂ થયા છે. સંબંધીનું કાષ્ટાસ ધ જેમ મતભેદ થેાડાં તેમ અધ્યાત્મ લક્ષ્ય વિશેષ, અને જેમ મતભેદ ણા તેમ અધ્યાત્મ લક્ષ્ય આપ્યા. કેમકે જેટલા મતભે: તેટલી સમય અને વીર્યંતી હાની, દિગમ્બરામાં શ્વેતાઆરેા કરતાં મતભેદો થાડાં છે. એટલે તેને સમય અને વીર્યની ઘેાડી હાની થયેલી; અને શ્વેતામ્બરેામાં મતભેદ ણા તેમ સમય અને દીની હાનિ વિશેષ. વળી, આહાની એ અધ્યાત્મ લક્ષ્યને નિર્ભળ કરનાર છે. શ્વેતામ્બર સંપ્રદાયમાં જે અનેક મતભેદ થયા તેના સમય લગભગ હેમચંદ્રાચાર્યના વખત પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વિક્રમના ૧૭૦૦ ના સકાની પૂર્વે થાડાંજ વર્ષો અગાઉ આ બન્ને મહાત્મા વિદ્યમાન www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy