________________
સનાતન જૈન,
ડિસેમ્બર-ફેમરૂઆરી,
જમન ભાષામાં જિનાગમ સંબંધે પ્રેસર વેબર. (અંગ્રેજીમાં ભાષાંતરકાર ડેકટર હર્બર્ટ વેઅર સ્મીથ )
(Indiche Studien vien )
(ગયા અંકથી ચાલ. ) વ્યાકરણના બંધારણ માટે કંઇ પણ ગમે તેમ વપરાયેલ હોવાથી ઘણું વાક સંબંધ આમાં સૂચિત થતું નથી તેમજ રૂ૫ અજ્ઞાત અને સમજવાને મુશ્કેલ થઈ પડે છે. અને વિભકિતના નિયમોની અનિત્યતા પછીના આ ઉપરાંત અને ખુલે ઉપયોગ થવાથી કાલના પ્રાકૃત વ્યાકરણકારોએ આ સંબંધમાં
તરત સમજાય એવું છે કે શબ્દોની ખુબી કેટઅપભ્રંશને કેટલું પ્રમાણ આપ્યું છે તેને
લી બધી જળવાયા વગર રહી હશે આમ છતાં ખ્યાલ સ્મૃતિમાં લાવે છે. સમાસમાં કાંતો એ કવડા પદે તદન સંધિ વગરના રાખવામાં આ. હજુ પણ એક બીના અહીં ઉમેરી કહેવા જે વે છે, અગર ઉત્તરપદમાં વિભકિતના પ્રત્યે
વી છે. આ વિલક્ષણ પ્રકારની છે. વારંવાર લગાડેલા દેતા નથી; તેથી ઉતર પદ બીજા
આવતા વર્તમાન કાળના ત્રીજા પુરૂષ એકવચ પદની પેઠે પિતાના મૂળ અને ફેરફાર કર્યા
આ નમાં અને શકયભેદના પૂર્ણ ભૂતકૃદંતના રૂપે વગરના સ્વરૂપમાં રહે છે. આવાંજ મૂળ રૂપ
માં તને ગમે તે વખતે ઉડાડી દેવાથી હસ્તલે ખાસ કરીને અંગોમાં દાખલ કરેલી કારિકાઓ અના ઉતારનારાઓના મનમાં ગેર સમજ ઉ. માં ઘણી વખત વાપરવામાં આવેલ છે. એકજ ભી થઈ, કારણ કે એ સત્ય છે કે અમુક સંબંધમાં આવેલા શબ્દોને જોઇતી એકજ સ્થાપિત વ્યાકરણના નિયમોને ખાસ અનુસરીને જાતિ અને વચન મોટે ભાગે આપેલ નથી.૪૦ ચાલવાનું રહ્યું નથી. આ ગેરસમજ ઉ૫ સમાસની મધ્યમાં અને શબ્દની અંતે મ ન થવાનું કારણ એ હતું કે વ્યાકરણુકારોએ અનુસ્વારને દાખલ કરવાની રૂઠી આમાં પ્રસિદ્ધ એમ માન્યું કે હું એ એવી જાતનો અક્ષર છે. આવું જ કે આવા પ્રયોગની શરૂઆત છે કે તેને ઈચ્છા થયે ઉરાડી કે દાખલ કરી પ્રાચીન વખ માં પણ અને વસ્તુતઃ વેદમાં શકાય છે. (૨૩૫) – વ્યંજનનું આવી રીતે ( સરખા મતતિ ) માલુમ પડે છે. તે દાખલ થવું કાલક્રમે એટલું બધું વધી ગયું ( મોમાંથી થયેલો) પ્રત્યય તેમજ એ. 8 કે મૂળ રૂપને પારખવાનું બહુ જ મુશ્કેલ થઈ અને ૩ નામના ફકત પાદપૂર્ણાર્થક પ્રત્યેનો પડયું, વસ્તુતઃ એતો સાબીત થઈ શકે કે આવા પ્રાગ હદથી વધારે થાય છે. સંયુક્ત વ્યંજ. સંજોગો વચ્ચે ઘણું વહેલા સમયથી વિચિત્ર તેની પહેલાં ૬ અને ૭ ને બદલે ૬ અને ૪ ગેર સમજુતિઓ થવા લાગી. આ
૩૯ આને સંપુર્ણ મળતી સમાનતા ઉતર તરફના બાષ્પ સંઘ જેવાકે લલિત વિસ્તાર, મહા વસ્તુ વગેરેની અંદર વાપરેલી વિલક્ષણ સંસ્કૃત ભાષામાંથી મળી આવે છે. ૪૦ અવસ્તાના ગ્રંથમાં ખાસ કરીને વંદીદાદ કે જેનો સંગ્રહ લગભગ આજ સમયે કરવામાં આવ્યો હતો તેમાં આવું જ માલુમ પડે છે.
૪૧ સઘળી જાતના ખેટા રૂપે કદી પણ ન આવી શકે છતાં ધીમે ધીમે આ રીતે પ્રયોગમાં આવતા ગયા. આને સરસ દાખલે અંગ ૨-૧-૨ માં વૈતાલીયમ ઈદ સંબંધી મળી આવે છે. આ મારી માન્યતા પ્રમાણે વરાહમિહિર પહેલાં એટલે ઈસ. ૫૨૪-૫૮૭ માં થયું છે. પ્રથમ ઉપાં ગનું શિરોનામ આપપાદિકને બદલે ઐપપાતિક ખરી રીતે આપવામાં આવ્યું છે. અ૭ (મેત એ) એ નામનું સામાન્ય રૂ૫ મેતાર્ય થયું. શેત્રુંજય મહાભ્ય પરના મારા ગ્રંથના પૃ. ૩-૪ માં મેં એવાર્ય એવા પરથી થયો છે એમ ધાર્યું હતું કારણકે તે વખતે મને જનના આવા ફેરફારની ખબર ન હતી. અહીં આ કહેવું પડશે કે અંગ ૨, ૨, ૭ ની ટીકામાં મેદાય આપેલ છે. વિશેષ. પછીના જનો તેઓની પોતાની ભાષા સંબંધી વિચિત્ર ગેરસમજતી બધી પ્રકારની કરવા માટે ધણુ દોષિત થયા છે. ઉદાહરણ તરીકે નિસીહને તદ્દન ખોટી રીતે નિશીથનું નામ આપી સમ જાવેલ છે. આવી જ રીતે આપણે કદાચ કહીશું કે લિછવિ ને માટે લિકિ સમજાવ્યું છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com