________________
ડિસેંબર–રૂબરૂઆરી ]
તપાગચ્છની પટ્ટાયલિ.
સુરિપદ ૧૫૦૨, સ્વ. ૧૫૧૭ ના પેષ વિદે ૬. ૫૮ હોર વિજય અકબરને જૈતમાં લાવ્યા ગ્રંથા—શ્રાદ્ધા પ્રતિક્રમણ વૃત્તિ ૧૪૯૬માં. (જીઆ ખરતર—પટ્ટાવલિન ૬૧) જન્મ સં૦ એક પ્રત પ્રમાણે, ૧૫૮૩ માશી શુદ્ધિ ૯ પ્રહલાદનપુરમાં, દીક્ષા શ્રાદ્ધવિધિવૃત્તિ અને આચાર પ્રદીપ. પાટણુમાં ૧૫૯૬ ના કાક વરિ, વાચક સં ૧૫૦૮ માં લેાકાશાહે ઢુંઢીયા ૫૬ નારદપુરમાં ૧૬૦૮ ના માત્ર શુદિ ૫ મત સ્થાપ્યા. આ ખરતર પટ્ટાવલિ નંરિષદ સરાહીમાં ૧૬૧૦ માં, સ્વર્ગ ઉના ૫૭ અને આ મતમાંથી સ૦૧૫૩૩ માં નગરમાં ૧૬પર ના ભાદ્રપદ શુદિ ૧૧ ને દિને વેષધારીઆની ઉત્પત્તિ થઇ.
ગયા.
૫૩ લક્ષ્મીસાગર. જન્મ સ૦ ૧૪૬૪ ભાદ્રપદ વિદર, દીક્ષા ૧૪૭૦ પન્યાસપ૬ ૧૪૯૬, વાચક૬ ૧૫૦૧, સુરિપદ ૧૫૦૮, ગચ્છ નાયક
૫૬ ૧૫૩૭.
૫૪ સુમતિ સાધુ. ૫૫ હેમવિમલ.
O
સ૦ ૧૫૬૨ માં ગૃહસ્થ કટુકના સ્થાપનારી ત્રિસ્તુતિક્રમતથી કહુકમત જુદા પડયા. સ' ૧૫૭૦ માં વીજામત વેતર વીજાની અસરથી લુંકામતથી છૂટા પડયા. અને સ ૧૫૭૨ માં પાર્શ્વ ચન્દ્ર (અથવા પાશચન્દ્ર ) ઉપાધ્યાયની અસરથી પેાતાના મત નાગપુરીય તપાગણુથી છૂટા પાડયા. તે મત પેાતાના નામથી આળખાયે..
૫૬ આનન્દ વિમલ. જન્મ સ૰૧૫૪૭ ધ્વાદુમાં, નૃત ૧૫૫૨, સૂરિપદ ૧૫૭૦, સ્વર્ગ ૧૫૯૬ ના ચૈત્ર શુદિ છ અમદાવાદમાં.
૫૭ વિજયદાન. જન્મ છમલામાં સ ૧૫૫૩, દીક્ષા ૧૫૬૨, સુરિપદ ૧૫૮૭, સ્વર્ગ ૧૬૨૨ ના વૈશાખ શુદ્ધિ ૧૨ વલિમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૨૩
૫૯ વિજયસેન જન્મ સં ૧૬૦૪ નારદપુરિોં, દીક્ષા ૧૬૧૩ બાદશાહ અકબરે તેમને કાલિ સરસ્વતિ એ બિરૂદ આપ્યુ. સ્વગે ૧૬૭૧ ના જયષ્ઠ વદિ ૧૧ ને ક્રિને સ્તંભ તીર્થમાં ગયા
૬૦ વિજયદેવ. જન્મ સ’૦ ૧૬૪૩, ૫ન્યાસ ૧૬૫૫, સુરિપદ ૧૬૫૬, જહાંગીર બાદશાહે મહાતપાનુ બિરૂદ આપ્યું. સ્વ ઉના નગરમાં ૧૭૧૩ ના આષાઢ શુદ્ધિ ૧૧ તે દિને તેમણે સ્વર્ગે ગયા પહેલાં પેાતાના પછી પાટધર વિજયસિ’હુને નીમતા ગયા.
વિજયસિંહ જન્મ સં૦ ૧૬૪૪ મેડતામાં, દીક્ષા ૧૬૫૪, વાંચકપદ ૧૬૭૩, સુરિપદ ૧૬૮૨, સ્વર્ગ ૧૭૦૯ ના આષાઢ શુદિખીજ. ૬૧ વિજય પ્રજા જન્મ ૧૬૭૭ માં કચ્છના મનેાહર પુરમાં, દીક્ષા ૧૬૮૬, પન્યાસ પદ ૧૭૦૧, સુરિપદ ગંધાર ખદરમાં ૧૭૧૦માં મળ્યું, પોતાના પછી પાટધર તરીકે વિજ્ય રત્નને નાંગારમાં સ. ૧૭૩૨ માં નીમ્યા. અહીં ઉત હસ્તલેખ પુરા થાય છે.
www.umaragyanbhandar.com