SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ડીસેમ્બર થી ફેબરૂઆરી ] જૈન સાહીત્યને પ્રબંધ, શાલિવાહન પ્રમÛ, વનરાજ પ્રબંધ, મુજભેાજ પ્રબંધ ભેાજભીમ પ્રશ્નધ, સિદ્ધરાજ પ્રબંધ, કુમારપાળ પ્રબંધ, અમ અનેક પ્રશ્ન છે. ભર્તૃહરિ, વિક્રમ, જગદેવ, બાઢડ, વાગ્ભટ શિલાદિત્ય, આદિ અનેક ઐતિહાસિક પાત્રાનું જ્ઞાન એમાંથી થાય તેમ છે. વિમળ મંત્રી રાસ. વસ્તુપાળ તેજપાળ ાસ. (૪) વિમળ મંત્રી અાદિના રાસ. કુમારપાળ રાસ. હાશ્રય મહાકાવ્ય. કુમારપાળ ચરિત્ર. મહીપાળ ચરિત્ર. એ વિગેરે ગુજરાતના તિહાસ યેાજવામાં મહાન આધારભૂત છે. વમળમત્રીના રાસ પ્રાચીન ગુજરાતી ભાષામાં સ ૧૫૬૯ માં પાટણમાં શ્રી લાવણ્યસમયે ' રચેલા છે, તે દોહરા-ચેાપામાં છે. શ્રીમાળીની ઉત્પત્તિ, પછી તેનું નામ ભિન્નમાળ કેમ પડયું, અઢાર વ, ચારાથી ન્યાત એ વિગેરેની માહિતી આમાંથી મળે છે. કલિનું વર્ણન કરતાં લખે છે કે:— લેાક ઘણા તે લંપટ થયા. ધરી આચાર હતા તે ગયાઃ પુત્ર પિતા ન કરે વિસાસર શ્રેણી થઈ બઇ સપ્ત ધરદાસ. આમ ક્લીનું મહાત્મ્ય તથા પ્રાચીન ગુજરાતીનું ભાન આપણને આથી થાય છે. અપભ્રંશીય પ્રાકૃત અને પ્રાચીન ગુજરાતીના ઘણા દાખલા આપણા સુના પ્રમુખ સાહેમે આપણને ગઈ કાલે સંભળાવ્યા છે, અને તે મોટે ભાગે જૈન સાહિત્યના છે. આથી તેમ બીજા રાસાથી આપણને આ બધી તેમ ઐતિહાસિક બાબત જાણવાનુ બહુ મળી આવે છે. ગુજરાતીમાં કાળા. ૧૮૯ સ`સ્કૃત ઉપરથી લીધેલ છે. કાવ્ય ધણું ઉત્તમ છે. ગુજરાતી સાહિત્યના અભ્યાસીને ખાસ વાંચવા, વિચારવા જેવુ છે. દુહા, ચાપા, અને વિવિધ દેશીએ રચેલી છે. રજા, સજા, તખ્ત, પેશ કશી, સુલતાન, ગુન્હા, નક્ષીસ, વકીલ પ્રત્યાદિ ઉર્દુ શબ્દો પણ મિશ્ર થયા છે. આને સાર લખાણના ભયથી નથી અપાતા પરંતુ એ ગ્રંથ પણ ગુજરાતી સાહિત્યને બહુ ઉપકારક છે દ્વાશ્રય મહાકાવ્ય-આના કર્તા સુપ્રસિદ્ધ જૈન વિદ્વાન આ ચા શ્રીમદ્ હેમ--- ચદ્રાચાર્ય છે આ ગ્રંથનુનામ દ્વાશ્રય એટલે એના આશ્રય અર્થાત એમાં એક અર્થ લેતાં વ્યાકરણુ અને બીજો અર્થ લેતાં ઐતિહાસિકચરિત્ર રહેલ હોવાથી અને દામ નામ આપ્યું છે, આમાં વીસ સર્ગ છે, અને ચાલુકય (સાલકી વંશ )ના ઇતિહાસ બહુ વિસ્તારથી આપેલે છે. આનુ ભાષાંતર મહંમ પ્રોફેસર મણીભાઇએ, કરેલું છે. તેઓ આ ગ્રંથની પ્રસ્તાવનાના અનુસખાતમાં સામાન્યપણે લખે છે કેઃ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat દ્વાાય–એક અદ્ભુત શ્લેષાત્મક સહાકાવ્ય. મધ્ય પ્રાચીન સમયમાં જૈન લો કેટલાંક કાવ્ય, પ્રબંધ, રાસાદિથી ઐતિહાસિક ભાખતા નાંધી રાખી છે અને તે ઘણી ઉપયોગી છે. હેમચદ્રાચાર્યે જે ઇતિહાસ દ્વાશ્રયમાં આપ્યા છે તે એટલા બધા અગત્યને છે કે તેના ખાવારે પાસે પેાતાની રાસમા ળાના ભાગ લખેલા છે... જૈન ગ્રંથો ગુજરાતના ઇતિહાસને લગતા છે તે બધાનું નિશ્ચય પૂર્વક ભાષાંતર થવાની પુરેપુરી ખાવશ્યકતા છે. ત્યાદિ.” ઈતિહાસ સબંધે દ્વાશ્રયના જે ઉપયાગ ચંદરાના રાસ——આ રાસ પંડિત મેાહુ નવિજયજીએ શીલ, (૫) ચંદ રાળને ાસ. બ્રહ્મચર્ય, સતીપણા આદિના પ્રભાવ ઉપર વિસ્તારથી પ્રાચીનક ગુજરાતીમાં લખેલ છે, મૂળ ની રીતભાત વિશેની સાતસા વસપરની રાજનીતિપર પડતુ અજવાળુ, છે તેવેાજ તેને ઉપયાગ . આપણને તે સમયની એટલે આજથી લગભગ સાતસે કરતાં વધારે વર્ષ ઉપ હકીકતની બાબતમાં છે, www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy