SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર, જાન્યુઆરી. ] જૈન સાહીત્યના ગુજરાતીમાં વળા માન્યવર પ્રમુખ સાહેબ, અન્ય પ્રિય સાક્ષર બંધુએ, અને પ્રિય મહેતા; જૈન સાહિત્ય ગુજરાતી સાહિત્યની શી સેવા બજાવીછે, તે આપ સમક્ષ નિવેદન કરવા હું ઉભા થયા હ્યું: કઇક બધુએ ! પ્રભુકૃપાએ, આપણામાં જાગૃતિ આવી છે. આપણે ઐકયતાનું મહત્વ, તેના મર્મ સમજતાં શીખ્યા પ્રસ્તાવના છીએ, આપણે અત્યારે Transitional period (સંક્રા તિના કાળ ) માંથી પસાર થઇએ છીએ, તેવે વખતે ત્તિના તાડ્યમાનોપન પ્રવચત્ નિનમંત્તિ એ પૂર્વનુ બ્રાહ્મણુ અને જૈન ધર્મતું વૈરિવરાધ બતાવનારૂં વાકય અશઃ દૂર તું દેખીએ છીએ, અનુભવીએ છીએ, બધા અરસ્પરસ ભાવે ભેટીએ છીએ, મળીએ છીએ, હળીએ છીએ, એ શું આ આનદ છે? પ્રભુ આપણુ ઐકય સાંધા ! એકયમાં આપણી કૃતાર્થતા છે. જૈન સાહિત્ય ગુજરાતિ સાહિત્યસાથે ઐકયજ સાંધે છે, ગળ પ્રતીત થશે. આપને આ ૧ તેમના ગુછે. અત્ર ૫મી ઢો સાહિત્ય વૃક્ષ ઉગવા દીધા છે. ઇત્યાદિ.” “ગુજરાતી સાહિત્યનુ મૂળ પ્રથમ રાષાયુ, તે વેળા દીલીના બાદશાહેા, ગુજરાતના સુખાએ, અને અન્ય નાના મેાટા સરારને વિગ્રહ આ યુગના આરંભથી ૧૩૫૦ સુધી ચાલ્યું. અને તેના ફાલ ઝાલાવાડ, જુનાગઢ, ગાંડળ, વીગેરે કાઠીઆવાડના ગામામાં અને બાકીના ગુજરાતમાં ચાલી રહ્યા હતા. તેવામાં જૈન ગાના ચાર પાંચ સાધુએ ઉકત ગુજરાતી સાહિત્યના એકલા આધાર ભુત હતા. તે ૫છીના પચીસેક વર્ષમાં.............પણ બીજા પાંચેક જૈન સાધુ એવા આધારભૂત હતા.” જૈન સાધુઓ જેટલી સાહિત્યધારા ટકાવી શકયા તેના કાં અંશ પણુ અન્ય વિદ્વાનામાં પ્રેમ ન દેખાયા ? એ કયાં ભરાઈ બેઠા હતા ?” “જૈન ગ્રંથકારેાની ભાષા તેમના અસંગ જીવનના બળે શુદ્ધ અને સરળરૂપે તેમના સાહિ ત્યમાં પુરે છે, ત્યારે આખા દેશના પ્રાચીન ભીલ આદિ અનાજાતિએ, અને રાજકર્તા મુસલમાનવ એ ઉભયના સ ́સર્ગથી, બ્રાહ્મણુ, વાણીની નવી ભાષા કેવી રીતે જુદું ધાવણ ધાવી, બંધાઇ, એ પણ તેમના ( બ્રાહ્મણાદિ સંસારીના ) આ ભ્રમણના ઇતિહાસમજાશે, એ સાધુઓની અને આ બધુઆ, હું મારા વિષય શરૂ કરૂં તે પ્રથમ, આપણા સાક્ષરા જૈન સાહિત્ય અંગે શું કહે છે, તે જણુાવીશ. ગઇ કાલેજ આપણા નામવર વિદ્વાન પ્રમુખ સાહેબે જૈન ગ્રંથકારો-સથી એ ગુજરાતી સાહિત્યને જબરા આધાર - સસારીમાની ઉભયની ગુજરાતીભાષા આમ પ્યાનું પાતાના વિદ્વતા ભર્યું ભાષણમાં જણાવેલું જુદે જુદે રૂપે બધાવા પામી.” આપને યાદ છે. “( શતક ૧૫ મું ઉત્તરાર્ધ ). પાટણ નસમહુમ યુત્ ગોવર્ધનરામ ત્રિપાઠી કહેરમાં જૈન સાધુએ પ્રથમની પેઠે પાછા સસ્કૃત છે કે, “( શતક ૧૪ મું ) પ્રાકૃતમાં સાહિત્યને રચવા લાગ્યા હતા. અને સ્વર્ગસ્થ શ્રીગુત ગુજરાતમાં તેજસિહના એક રાજકીયસ્થાન મટી, એ પણ તે કાળે તીર્થં ગોવર્ધનરામ ગ્રંથ વિનાના સર્વ ગ્રંથે નહીં તેા તીર્થ જેવુંજ આ સાધુએ કરેલું અને જેત માત્ર જૈન સાધુઓના ચે જાય છે.” ૧૦ ગા॰ ત્રિ૦ સાહિત્ય. લા છે. એ ગ્રંથ પણ માટા ભાગે ધ સાહિત્યના અને સંસ્કૃત સાથે પ્રાકૃતમાં પણ છે. એ સાધુએએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આપણા આજના વિદ્વાન પ્રમુખ સાહેબ જણાવે છે કે નરસિહ મહેતાના યુગ પહેલાના www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy