SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સનાતન જૈન, ( ડિસેમ્બરથી ફેબ્રુઆરી એસ જગજીવન અમરચંદ વેરા, જીવરા કમીશન નીમવા સુચના કરીશું અમને લાગે જ ઓધવજી શાહ, છે કે, ધાર્મિક કેળવણી સંબંધી આજ સુધીમાં કાસમાં ચર્ચાવા અને ગુલાબચંદ આ- કરવામાં આવેલી સુચનાઓ માત્ર કલ્પનાની ના વિ . “સંદજી શાહની સહી રમત બરાબર છે. કેટલાક એવા સુચના કરે સાથને એક પત્ર જાહેર છે . જૈન કલેજ કરી તેની અંદર ધાર્મિક પરષો તરફ “કેસપેન્ડન્સ કમીટી” તરફથી શિક્ષણ આપવું; કેટલાક કહે છે કે, બનારસ લખાવે છે. આ પત્ર અમારા પ્રતિ પણ આવ્યો પાઠશાલા જેવી પાઠશાળાઓ સ્થાપિ તેમાં સં. હાઈ, તમામ કીસમા લા લા લાલા સ્કૃત ભણાવી વિદ્વાને કરવા, કેટલાક કહે છે ચર્ચાવા ગ્ય છે તે વિષે અમારો અંગિત કે, પહેલીથી તે સાતમી પર્યત પાઠાવલિઓ અભિપ્રાય પૂછો છે. જે ખાતે તેઓને ઉપ- કરવી. અમારા વિચાર પ્રમાણે આ વિચાર રકાર માનતાં અમે અમારી સત્યાનુસાર થોડાક મત શિવાય કાંઈ નથી. જેઓ જૈન કોલેજ વિચારો દર્શાવીએ છીએ, અમારી સુચનાઓ . સ્થાપવાની સુચના કરે છે તેઓને અમે પૂછીકરવા પૂર્વે એટલું જણાવવાની જરૂર જોઈએ એ છીએ કે તમે જેન કોલેજ કરી ધર્મ છીએ કે, જાદા જુદા સ્થળેથી જે જે વિચારે શિક્ષા શું અને કેવા પ્રકારે આપવાના છો ? જણાવવામાં આવે, અને તે ઉપરથી બાફટ શું મીશનરી કોલેજની અંદર બાઈબલનું રેલ્યુશન” સિયાર કરવાનું હોય, તે પહેલાં શિક્ષણ આપવામાં આવે છે તે પ્રકારના ધા જે બની શકે, તે વિદ્વાન ગ્રહ અને વિ. ર્મિક શિક્ષણ આપવા માટે તમે લાખો રૂપીઆ દ્વાન મુનિરાજોની ખાનગી સભા ભરી તેમાં ખર્ચાવવામાં લાભ જુવો છે? તેઓએ જાતે સવાલો વિષે વિશેષ વિચાર કરી બાફટ ણવું જોઈએ કે, જૈન તત્વજ્ઞાન, અને ' રેલ્યુશન” તૈયાર કરવો. વળી, ઘણા વિષે બાઈબલના જ્ઞાનનું શિક્ષણ આપવું એ બંને હાથ ધરવા કરતાં થોડા પણ જેમાં કોઇપણ આકાશ પાતાળ જેટલા તફાવતવાલી વાત છે. ક્રિયા કરી શકાય તેવા વિષયે લેવા એ વધારે પાઠશાલાઓમાં સંસ્કૃત જ્ઞાન મેળવનારાઓ ઉપકારક છે. અત્યાર સુધીની બેઠકો વેળાએ શું ઉચી કેળવણી પામેલાઓને ધર્મ શિક્ષણ આપવાને શકિતવાન થાય એમ સમજો છો ? જે પારમાર્થિક વ્યાવહારિક અને સામાજિક વિ. પાઠાવલિઓ તૈયાર કરી તમે સરકારી શાળા વયે હાથ ધરવામાં આવ્યા છેતે કરતાં હવે એક પગલું પણ નવું કરવું જોઈએ છે. કે કેલેને વિશે તે દાખલ કરાવી શકે તેમ છે? પાઠાવલિઓ તૈયાર કરી શકે તેવા વિદા ને ક્યાં છે? કદાચ તૈયાર થાય, એમ ઘડી અમે પ્રથમ ધાર્મિક અને વ્યાવહારિક કે ભર માનીએ, તે પણ અભ્યાસ કરનારાઓને | લવાણુને અંગે કરવામાં ચેકસ વ્યકિતઓના વિચારના ગુલામ બના નુતન વિષયે કયાં છે? આવતી આજ સુધી. વવામાં શાસનની ઉન્નતિ સમજો છે? અમે માં જૂદી જૂદી સુચ. એમ માનીએ છીએ કે, કમવાર ધર્મ શિક્ષણ નાઓમાં કેટલું તરવ સમાયેલું છે, અને ધાન્ય આપવાનો વિચાર માંડી યુનિવર્સિટીની છેવટની ર્મિક કેળવણું કેવા પ્રકારે અને કઈ રીતે પરીક્ષામાં પસાર કરવામાં આવે ત્યાં સુધી આપી શકાય એ સંબંધી તપાસ કરવા માટે સંસ્કૃત અને માગધી ભાષામાં અભ્યાસ સંપૂર્ણ સ્વતંત્ર, અને વિદ્વાન ગૃહસ્થનું એક વિદ્યાર્થીઓ કરી શકે તેવા પ્રકારનાં સાધના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy