SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ડિસેમ્બર-ફેબ્રુઆરી. ] મુખ્યલેખ, જેટલો ખર્ચ કરવામાં આવે છે તેટલું તેનું તેઓના કરવૈયાઓની પાસે બીજા સંગીન વ્યવહાર ફળ નથી એમ તેઓની માનીનતા વિચાર કરવાનો અવકાશ રહેતો નથી. આમ હતી. શેઠ મનસુખભાઈ જેવા વ્યવહાર કુશળ યુવાથી કે થવાથી કેટલુંક નુકસાન થાય છે તેને માણસને સ્વાભાવિક રીતે, આવી વિચારણા અમે થવી જ જોઈએ; અમે જેઓ એમ કેર કરે એકજ દાખલો આપીશું. ભાવનગર કેન્ફરન્સ છે કે, મનસુખભાઈ કોન્ફરન્સની વિરૂદ્ધ હતા ના મુખ્ય સેક્રેટરી ભાઈ કુંવરજી આણંદજીનું છતાં તેઓએ પ્રમુખ પદ કેમ સ્વીકાર્ય તેઓ- મુંબઈ આવવું થયું હતું. તે વખતે અમે ની ટકેરમાં નહીં જોડાઇએ, કેમકે અમે એમ તેઓને એવી સુચના કરી હતી કે, જૈનની માનીએ છીએ કે, જે શેઠ મનસુખભાઇએ પ્રાચીન શોધખોળ અને સાહિત્ય સંબંધમાં કાંઇ પણ વ્યવહારૂ ફળ આપનારી એજના ધણું કાર્ય કરવાનું છે, અને તેટલા માટે જે તૈયાર કરી હશે, અથવા દૃષ્ટિમાં રાખી હશે ભાવનગર ખાતેથી એવી શરૂઆત કરવામાં ત્યારે જ તેઓએ પ્રમુખપદ સ્વીકાર્યું હશે. અમે આવે કે, દરેક બેઠક વેળાએ “જૈન સાહિત્ય ઇચ્છીએ છીએ કે, શેઠ મનસુખભાઈ સંબં. પરિષદ” ભરવું, કે જેની અંદર વિદ્વાને એકત્ર ધમાં અમે રાખેલી આ આશા ફળરૂપ થયા થઈ જૈન સાહિત્ય અને જેને પ્રાચીન શોધ વિના નહીં રહે. ખોળ સંબંધી વિચારે ચલાવે. ભાઈ કુંવરજી આણંદજીને આ વિચાર, સ્વભાવિક રીતે અને અત્યાર સુધીની કોન્ફરન્સની હીલચાલ ઉપ. નુકૂળ આવવો જોઈએ તે પ્રમાણે, આવ્યો રથી જોઈ શકાય છે કે, તથાપિ તેના ઉપર બાહ્ય ભવ્યતા દર્શાવ. સંગીનતા કરતાં બા- કોન્ફરન્સ દ્વારાએ નાર કાયને બોજો એટલો બધો કે એ હભવ્યતા પ્રતિ શું સંગીન કાર્ય કરી વિચાર તે માત્ર વિચાર રૂપે જ રહ્યા. જે, વિશેષ લક્ષ શકાય એ બાબતને તેઓની પાસે સંગીન વિચાર કરવા માટે વિચાર કરવામાં જે અવકાશ ફાજલ હોત, તો તે વિચાર, અવશ્ય વીર્ય વપરાય છે તેના કરતાં કેન્ફરન્સની બાહ્મ- અમલમાં મૂકાત. આ કારણની સાથે એમ ભવ્યતા બનાવવામાં વિશેષ વીર્ય વપ- પણ છે કે, વિદ્વાનોની કદર બહુ ઓછી આ રાય છે. ચેકસ હદે, ભવ્યતાની પણામાં છે. ભાવનગર ખાતે સ્થાપવામાં આવેલી અગત્ય અમે સ્વીકારીએ છીએ, પરંતુ એકલી રસપોન્ડન્સ કમીટીમાં ભાઈ જીવરાજ એભવ્યતાજ ઉપર વિશેષ વીર્ય વપરાય તે ધવજીને થયેલી નિમણુકને માટે જે વિક્ષેપ અમને અનુકુળ નથી. ભાવનગર કેન્ફરન્સના થયો તે વિક્ષેપ દૂર કરવાને ઉત્તમ રસ્તો એ વ્યવસ્થાપકોને બામાં દોષ નથી. કોન્ફરન્સ હતું કે, તેઓને આવું જ સાહિત્ય પરિષ” ભરાવાનું શરૂ થયું ત્યારથી આ પ્રકૃતિ - યોજવાનું કાર્ય સેવુિં હોત આથી આથી ધાઈ ગઈ છે. એટલે તેને ભાવનગરે પણ બેવડો લાભ થાત. એકતા વિક્ષેપ દુર થાત, અનુસરવું પડે છે, કેમકે લોકદષ્ટિમાં બીજા અને બીજું યોગ્ય કાર્ય યોગ્યને પાત. તથા સ્થળે જેવી ભવ્યતા ન દર્શાવાય તે ભાવન. પિ બાહ્ય ભવ્યતાના વિચાર આડે મુખ્ય ગરની વિશેષતા ન લાગે એવા વિચારે, તે કરવૈયાઓને બીજો અવકાશ ન હોય ત્યાં આવું પ્રકૃતિ ભાવનગરને અનુસરવે છે; એટલે થાય ક્યાંથી? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy