SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ જે ૧૧૫ શ્લાકમાં મંગલાચરણ કર્યું છે તેને “દેવાગમ તેાત્ર” અથવા “આપ્ત મીમાંસા” ક હેવામાં આવે છે. “ આપ્ત મીમાંસા ” ઉપર શ્રીમ,ટ્ટા કલકે અષ્ટશિત ” અને શ્રીમદ્ વિદ્યાનન્દિએ “ અષ્ટસહસ્રી ” એ બે ભાષ્ય” બનાવ્યા છે; જે જોઇને મેાટા મેાટા તૈયાયિક વિદ્યા નાને વિસ્મિત થવું પડે છે. ગન્ધહસ્તિ મહાભાષ્ય ની પ્રત ૧૦૦ વર્ષ અગાઉ અસ્તિત્વ ધરાવતી હતી તેના અનેક પુરાવા છે; પરંતુ હાલમાં તે જોવામાં આવતી નથી. આ ગ્રંથ મુળ સસ્કૃતમાં છે; અને તે છપાયે નથી. સનાતન મેન. ગુજરાતી સાહિત્ય પ ષિ ્–જૈન હિસ્સા, ( ઑગસ્ટથી નવેમ્બર. ભાષણમાં ગુજરાતી ભાષાની ખીલવણીના સબધમાં જૈન એ સર્વથી પહેલું પદ્મ લે તેમ છે તે બતાવ્યુ હતુ. તેમે ગુજરાતી ભાષાના ત્રણ યુગો પાડય! હતા. ઇસવી સનના દશમા અગિયારમા શતકથી ચાક્રમા શતક સુધીતે પહેલા યુગ; પદરમા શતકથી સત્તરમા શતક્ર સુધીના બીજો; અને તે પછીના ચૈતકાના ત્રીજો. આ ત્રણ યુગેડમાં જૈનિયાએ કેવા પ્રકારે કાળે આપ્યાનુ કેશવલાલભાઇ સિદ્ધ કરે છે તે જોઇએઃ કેશવલાલ ભાઈએ પોતાના વ્યાખ્યાનમાં ગુજરાતી ભાષાની ઉન્નતી અર્થે ભરવામાં ગુજરાતી ભાષાના આવતી પરિષદ્ની ખી જી મેડક મુંબઇમાં શ્રીયુત કેશવલાલ દ્વ આરંભ કયારથી થયે તે સંબધી ચર્ચા કરી હતી. આ ચર્ચા જે પરિષદ્ જે ર્ષદરાય ધ્રુવના પ્રમુ-શબ્દમાં તેઓએ કરી હતી તે તેએાનાજ ખપણા નીચે મળી હતી; અને એકંદરે પરિ· શબ્દોમાં અમે ઉતારી લઇએ છીએ; જે ૩૫પત્તું કાર્ય ભવિષ્યમાં વિશેષ સંગીન કાર્યકરથી વાચક વર્ગ જોઇ શકશે કે તેઓએ બજાવી શકે તેવાં ચિન્હો બતાવનારૂં થયુ હતુ. જૈનિયાને ગુજરાતી ભાષાના આરંભ કર્તા તરીકે પરિષદ્ન ઉદ્દેશ ગુજરાતી ભાષાની ઉન્નતિ સિદ્ધ કર્યાં છે. તેના શબ્દો આ પ્રમાણે છે. કરવાના હોવાથી તે દિશામાં તે પ્રયત્ન કરે છે, તથાપિ તે પ્રયત્નના પ્રકાર વિષે હજી મતભેદ છે. પરિષદ્ હજી જન્મ પામી છે તેટલામાં તેના તરફથી જે પ્રયત્ન કરવામાં આવે તે દેખીતુ' છે કે, સર્વાનુકૂળ હાઇ શકે નહીં; પરંતુ એટલું તેા ચાસ છે કે, તેના કરવૈયાએ વિદ્વાને હાવાથી તે ધીમે ધીમે સંગીનતા બતાવી શકરશે. આ સાહિત્ય પરિષ′′ સંબંધે ગુજરાતી પ્રજા તરીકે અમે જેટલું અભિમાન લઇએ આર્'ભ ક્યારથી? સામાન્ય રીતે મનાય છે. સર્વે ભાષામાં કાવ્ય સાહિત્યજ પહેલ વહેલુ ખેડાય છે, તે પ્રમાણે આપણી ભાષામાં પ્રથમ કવિતાજ લખાયલી બહુધા મળી આવે છે. ગુજરાતી ભાષામાં તેના કરતાં પણ વિશેષ એક જૈતી તરીકે લે-આદિ કવિનું માન નરસિંહ મહેતાને સર્વાનુમતે વાને અમને પ્રસંગ મળ્યા છે; તે જોઇ આનદ થાય છે. ગુજરાતી ભાષાના જન્મકાળથીજ જૈની મહાત્માઓએ તેની ખીલવણી માટે જે ભાગ બજાવ્યા છે તે ખીજાં બધાં કરતાં વધી જાય તેમ છે. શ્રીયુત કેશવલાલભાઈએ પા અપાય છે. વિશેષમાં એમ પણ માનવું છે કે એ રસિક નાગર કવિના સમય પહેલાનું સાહિ ત્ય તે પ્રાકૃત કે અપભ્રંશ સાહિત્ય, ગૂજરાતી સાહિત્ય નહિ. આ રીતે એ ભક્તરાજનુ નામ કવિની કાલાનુપૂર્વી દર્શાવવામાંજ તાના અતિ વિદ્વતા ભરેલા પ્રમુખ તરીકેના નહિ પણુ ભાષાએની માઁદા બાંધવામાં પણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ગુજરાતીને આર્ભ જૈનિયાથી. સાહિત્યના વિકાસ માટે ઉઘુકત છે, તે ગૂજરાતી સાહિત્યને આરંભ પાંચસે વર્ષ ઉપર થયે એમ
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy