SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ગટયી નવેમ્બર, ] મુખ્યલેખ. ૧૧૧ આ કલ્યાણના માર્ગ માટે વધારે ઉપકારક છે, ચારિત્ર કાદુ કરતાં શ્વેતામ્બર · ચારિત્ર મ પરંતુ આત્મ કલ્યાણના માર્ગ માટે તે દિગ-ર્યાદામાં ઢીલાશ રાખી હતી તેાપણુ તે શ્વેતા મ્બર દશા શ્વેતામ્બર દશા કરતાં વિશેષ ઉપકા રક છે. પેાતાના બળ ઘટવાના અંગત કારણે વવાનુ તે એક કારણુ થયું છે; અને મ્બર સંપ્રદાયને પેાતાની મદ્ સ્થિતિએ આ શ્વેતામ્બરી ઐતિહાસિક દષ્ટિ તપાસશે, તે તેને અમારા આ રાંક અભિપ્રાયને અનુસરતું કારણને અમે ‘અંગત’ કારણુ કહીએ છીએ. શ્વેતામ્બર સ ંપ્રદાયમા ૮૪ ગ ઉત્પન્ન થયા જાશે, ચારિત્ર મર્યાદાના બંધારણમાં, દિગમ્યા કરતાં. શ્વેતામ્બરાએ કઇક ઢીલાશ કહેવાય છે. તેની ઉત્પત્તિનું મુખ્ય કારણુ રાખી–જો કે તે ઢીલાશ સહજ હાનિ થતાં વામાં આવે, તે ચાલતા ગચ્છમાં ચારિત્ર શિષ હિત થતુ હોય તેા સહજ હાનિ સહન શિથિલતા જોઇ ખીને અથવા નવા ગચ્છ સ્થાપવાની જરૂર તેવા નવા ગòા સ્થાપનારને કરવી એ “અર્થ શાસ્ત્ર”ના નિયમાનુસાર એકાંત ઉત્તમાત્તમ હેતુ પૂર્વક રાખવામાં આવી હતી, હિમ્મત કરે એમ નથી કે, શ્વેતામ્બરમાં આટલી વસ્તુત: લાગી છે. કાઇ પશુ એમ કહેવાંની અને તે ઉત્તમાત્તમ હેતુ હરિભદ્રાચાર્ય, મોટી સંખ્યામાં ગચ્યો ઉત્પન્ન થયા છે તે હેમચદ્રાચાર્ય, હીરસેન વગેરે શાસનના અસિદ્ધાંત સ'બધી મતભેદને લઇને થયા છે, એથી ઉલટુ દરેકને ઇતિહાસ કબુલ કરાવે તેમ છે કે, જુના ચાલતા આવતા ગચ્છમાં ચારિત્ર શિથિલતા એ દરેક નવા ગચ્છની ઉત્પતિનુ કારણ છે. જેમ દિગમ્બરે ઢીલાશ નથી રાખી તેમ શ્વેતામ્બરે રાખી ન હતી તે ચારિત્ર શિથિલતાના જન્મજ ન થાત:- અમારૂં કહેવુ આ ઠેકાણે એકાંતિક લેવાનું નથી. અમે પ્રથમ શ્વેતામ્બરની વૃત્તિની વિશેષતા એ-બતાવી ભુત પ્રકાશ કરનાર મહાત્માઓ ઉત્પન્ન કર્યાથી સચવાયા હતા તેનું પરિણામ એ આવ્યું' કે, નિર્બલ વીર્યના ધણીએ તે ઢીલાશને એવા લાભ લીધા કે શાસનને પુનઃ ખંધારણમાં મૂકવાની જરૂર સત્યવિજયગણિને પડી. તે કાંઇક ઢીલાશ રહી હતી તે તે ઢીલાશ રાખવાને હેતુ દૃષ્ટિમાં ન રાખી તેને અન્યથા ઉપયાગ તે સમય જેના હાથમાં શાસન હતું. એવા તિવગે કર્યો. જૈન ઇતિહાસનેા જેતે કાંઇક પણ રિચય હશે તે જાણતા હશે કે, જૈન શાસનના કાર્યભાર પ્રથમ વર્ગના હાથમાં હતા, આ યતિવગ મૂળ તે। કર્ટિન ચારિત્રનેા ધરનાર હતા. શાસનના પ્રભાવ તીવ્ર પ્રકાશમાન રાખવા રૂપ વિશેષ કારણે ભગવાન હંમચદ્રાદિ મહાત્માએ એ રાજપ્રસંગ રાખ્યો; જયોતિપાદિ વિઘના ઉ‘એવુજ પયાગ કર્યો; વગેરેનુ પરિણામ આવ્યું કે, એવા પુરૂષાના રાજ પ્રસંગર્હાદ રાખવામાં વિશેષ હિત ક. રવાના હેતુઓ ધ્યાનમાં ન રાખી પાછળથી યતિ વર્ગ શિથલાચાર પામ્યુંા. આ શિચિલાચાર જન ચારિત્રને કલંકરૂપ ! શ્રી સત્યવિજયગણિએ ક્રિયાઉદ્ધાર કર્યો; અને તિવનું જોર નરમ પાડયું. બધે, વિશેષ બળવાન કારણે, દિગમ્બર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તેના વિના લાક કલ્યાણને અને પરેશ પણે આત્મકલ્યાણુને માર્ગ રહી શકે નહીં; અને ન્યુનતાએ બતાવી કે તેણે વિશેષ ઉપ. કારના હેતુએ રાખેલ ઢીલાશ ચારિત્ર શિથિલ તાનું કારણુ થયું. દિગમ્બર દશાની વિશેષતા એ બતાવી કે આત્મકલ્યાણ માટે ચારિત્ર તે વિકટ બેઇએ; જ્યારે તેની ન્યુનતા એ બતાવી કે દિગમ્બર દશા, દ્રશ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને પ્રતિકૃળ હાઇ તેના એકાંત આગ્રહ રાખતાં, લોક કલ્યાણનેા માર્ગ તે સાચવી શકે નહીં. તાત્પર્ય કે જેમ પુર્વ જિનકલ્પ અને સ્થિવિરક૯પ હતા તેમ આ દિગમ્બર અને શ્વેતામ્બર દશા પ્રત્યેક ઉપારની હેતુ ગણી બન્નેનાં ઉપકારક મુલ્ય સ્વીકારવાં જોઇએ; નહીં કે શ્વેતામ્બરાએ એકાંત શ્વેતા www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy