SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સનાતન જેને || -બધી વેઅરે. કેટલીક વખત છંદની ખાતર આખા અક્ષરપદ છોડી દેવામાં આવે છે. અગર ઉડાડી દેવામાં આવે છે. અક્ષરપર ભાર પાલી ભાષામાં અક્ષરપર અક્ષરપર લવામાં સર્વ દીધી અક્ષરપદ પર ભાર મૂકવાનું ભાર મૂકવાનું નિસંશયરીતે હતું, પરંતુ તે હજુ હિત જણાયું નથી. પુસ્તકો વાંચવામાં અગર છે. બ-રૂપાખ્યાન. શબ્દના એટલે નામ અગર ક્રિયાપદના જેથી કરીને જુનું રૂપ કર્યું હતું તે સમજાશે રૂપાખ્યાનના વિકાસમાં ઓછામાં ઓછી ત્રણ અને તેથી તેમાં કેટલા ફેરફારો થાય તે પણ રીત છે. (૧) ધાતુ (૨) થડ (૩) શબ્દ –અને ખાસ કરીને જ્યારે છોડી દીધેલા રૂપાખ્યાન–એટલે ધાતુમાંથી અગર બીજા વ્યંજનો લખાણમાં ફરીથી મૂકવામાં આવે થડમાંથી થડ કેવી રીતે કરવામાં આવે છે કે અગર ભેળી દેવામાં આવે છે તે સમજાશે. તે રીત. ફટનેટ-સંસ્કૃત સમાન અર્થો કેટલીક એક શબ્દ અગર શબ્દસમૂહને ભૂલ વખત ધાતુ કરતાં અન્ય રૂપમાંથી નીકળેલા અર્થ આપનાર એકાક્ષરપદને ધાતુ કહે છે. હોય છે. નોટ-શબ્દને સાદે અને મૂલગત ભાગ કે શબદનો જે ભાગમાં તે શબ્દને અર્થ જેના ભાગ વ્યાકરણથી થઈ શકતા નથી અને સમાયેલો રહે છે તે ભાગને થડ કહેવામાં જે રસાયણ શાસ્ત્રના પરમાણુ સાથે સરખાવી આવે છે. થડના બે ભાગ છે. પ્રત્યક્ષ અને શકાય તે ભાગને ધાતુ કહે છે. તેની અંદર પરેલ. સરલ અને મૃલગત આશય એ છે કે ધાતુની પ્રત્યક્ષ થડ થાઇ ફેરફાર સાથે ધાતુઅંદર કંઇપણ વધારે કે ઘટાડે કઈ પણ માથીજ વિકાસ પામેલું હેય છે. તે ફેરફાર પ્રકારને થઈ શકતું નથી. તે ખરીરીતે શબ્દ ધાતુમાંજ કંઈ અંદરને વિકાર થવાથી થાય છે, એટલે નામ અથવા ક્રિયાપદ નથી. અગર કંઈ અક્ષર અગર અક્ષરે લગાડવાથી નર–પાલિ અને તેની ભગિની ભાવ: (જેને પ્રત્યય કહેવામાં આવે છે) થાય છે. એ ક જે બધી વિશાલ આય ભાષાના કુટુંબ કેઇના સંબંધમાં અંદરનો વિકાર તેમજ બહામાંથી જન્મ પામેલી છે તે પણ તે સર્વમાં થોડા રથી પ્રત્યયનું લગાડવું એ બંનેથી થાય છે. થોડા ફેરફાર સાથે ધાતુઓ સામાન્ય રહેલ કેટલીક વખત ધાતુ તેિજ પ્રત્યક્ષ થડ છે. આ વ્યાકરણમાં V એ નિશાની સાથે તરીકે વપરાય છે. લખેલી ધાતુ પાલિ ભાષાની છે પણ પાલિની પરોક્ષ થડ પ્રત્યક્ષ થડમાંથી કોઈ પ્રયય ધાતુ પછી સંસ્કૃત ધાતુ (જે કંઇ જુદી હોય) લગાડવાથી અગર ધાતુના મૂળરૂપમાં ફેરફાર તે કસમાં વારંવાર આપવામાં આવશે કે સાથે અગર ફેરફાર વગર જન્મ પામે છે. ' નામના રૂપાખ્યાન, પ્રત્યક્ષ નામ થડ સાદી કે અવ્યય સાથે કેટલીક વખતે ધાતુને પ્રત્યય સીધે લગાસંયુક્ત થયેલી ધાતુને પ્રત્યય ઉમેરવાથી થાય ડાય છે. આમાં સામ્ય થાય; કેટલીક વખતે તે છે. તે ધાતુમાં અંદરથી વિકાર થાય અગર પ્રત્યય સંજક સ્વરની મદદથી ઉમેરાય છે. ન થાય. નેટ-૨ની જનામાં અને ઉપાખ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035241
Book TitleSanatan Jain
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year1907
Total Pages412
LanguageEnglish, Hindi, Sanskrit, Gujarati
ClassificationBook_English, Book_Devnagari, & Book_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy