SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પણ તે પાપભીરુ હેવાથી પિતાને સ્થાને જ રહીને ભગવાનનું ધ્યાન કરી તેમને નમ્ય પ્રાતઃકાળે સમય થતાં સર્વે પ્રભુના સમવસરણમાં ગયા પ્રભુને વંદના કરીને શ્રી કૃષ્ણ પુછયું કે હે સ્વામી ! સાંબ અને પાલક એ બેમાં આપને પ્રથમ વંદના કોણે કરી ! પ્રભુ બેલ્યા કે–આજે દ્રવ્ય વંદનથી તે પાલક કુમારે પ્રથમ અમને વાંદડ્યા હતા. અને સાંખકુમારે ભાવવંદનની પ્રથમ વાદયા હતા, તે સાંભળીને કૃષ્ણ સાંબકુમારને તે અશ્વ આપે. અન્યતા પ્રભુની દેશનાથી પ્રતિબંધ પામીને શાંબ તથા પ્રદયુમને દીક્ષા ગ્રહણ કરી અને અનુક્રમે શ્રી સિદ્ધાચળ પર્વત ઉપર ભાદરોડનાં ડુંગર ઉપર સાત આઠ કોડ સાધુઆની સાથે ફાગણ સુદ ૧૩ ને દિવસે સિદ્ધિપદને પામ્યા. લી. સંગ્રાહક,-મોતીલાલ નરોતમ કાપડીયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035235
Book TitleSamb Kumar tatha Pradyumna Kumar
Original Sutra AuthorN/A
AuthorMotilal
PublisherMotilal
Publication Year
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy