SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૮ : બાળજીવન મ', : ૧ : ૨ : બાળકે....દીક્ષા દેવીની જય ! ચારિત્રના એ ઊંચા આદર્શ ના જય હેા ! ! પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવસ્વામીની દીક્ષા થઇ, પછી પણ મંગળના શ્રી મરૂદેવા માતાજીની બેઉ આંખે રડતાં રડતાં છારી આવી ગઇ, અને ઋષભને સંભારતાં સંભારતાં, વર્ષાં સુધી કલ્પાંત કર્યાં. પણ તેથી કાંઇ ભગવાનની ચારિત્રની ભાવના મ ચાડી થઇ ? આપણે તે આગળ જોઇ જ ગયા છીએ. તેમજ ત્રેવીસમા તી પતિ પુરિસાદાનીય શ્રી પાર્શ્વ નાથસ્વામીને માટે પણ, તે ભગવાન જ્યારે દીક્ષા લે છે, ત્યારે અજોડ પૂજાદિના રચયિતા કવિવર પંડિત શ્રી વીરવિજયજી મહારાજ વર્ણ વે છે, કે “ પીયા ખીણ ખીણ રાવે. ” પ્રભુ મહાવીરના દાખલા લેનારાઓએ નિણૅય કરવા ઘટે, કે માતાપિતાના અભાવ થતાં તુરત જ ચારિત્ર લેવું, ઉપરના દ્રષ્ટાંતા ઉપરથી એવા અનેક નિચા કરવા ઘટે ! પર ંતુ એ વાત સિદ્ધ થાય છે, કે પુણ્યવાન આત્માઓને જ્યારે ચારિત્રના ઉદય આવે છે, ત્યારે મહાધીન આત્માનુ કાણુ કાંઇ કામ આપી શકતું નથી. એટલે ચારિત્ર લેવા માટે પુ નુ , પુણ્ય જ્યાં આવી ખડુ થઇ જાય છે, ત્યાં બીજી વાત વિચારવાની હાઇ શકતી નથી. આ રીતિએ પ્રભુજીને લોકાંતિક દેવા વિનવવા આવ્યા, અને છૂટે હાથે એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035226
Book TitleRushabhdev Swami Ane Bhagwan Nemnath
Original Sutra AuthorN/A
AuthorLabdhisurishwar Jain Granthmala
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1948
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy