________________
ભગવાન શ્રી નેમિનાથ :
[: ૩૯ : વર્ષ પર્યત પ્રભુએ દાન આપ્યું, જેને જૈન આલમમાં વરસીદાન તરીકે ઓળખાવવામાં આવે છે.
: ૧૩ :
O GOOG
B દી Bક્ષાનો દિવસ નજીક આવ્યા. દેવે ક્રોડેની BAGOO Bસંખ્યામાં હાજર થયા.ચેસઠ ઈંદ્ર પિતાની ભક્તિનો લાભ લેવા સેવાભાવે મૃત્યુ લોકમાં આવી ઊભા રહ્યા. આગળના વરાડા કરતાં આ દીક્ષાને વરઘોડે તે કેઇગુણ શોભાવાળે બન્યો. સમગ્ર શહેર જેવા ગયું. એટલે છજામાં, અટારીમાં, એટલે, અને જ્યાં જુઓ ત્યાં માણસ જ માણસ. એવી ઠઠ જામી, એવી ઠઠ જામી, કે તેનું વર્ણન થાય નહિ. બધા ય આંગળી કરી દેખાડે, કે “જુઓ, પેલા શ્રી નેમનાથ ભગવાન પાલખીમાં બેઠા છે, શ્રીમતી રાજુલા દેવીની ચેરી સુધી જઇને પાછા ફર્યા તે બાળબહાચારી પ્રભુજી દીક્ષા લેવા જાય છે. હવે ઘરબાર, કુટુંબકબીલો, હાટહવેલી, પૈસોટકે પ્રભુ બધું ય છોડી દેવાના, અને તેઓ તે મેટા પૂજ્ય સાધુ થવાના. દેવતાઓ પણ એ નાથને પૂજવા આવે છે, શિબિકાને પોતાના ખભે ઉંચકે છે, ને ચામરે વીંઝે છે. શું એમનું પુણ્યાશું એઓશ્રીના મુખની કાંતિ! શું એ પ્રભુનું તેજ ! એ દિવ્યદેહીની છાયાથી પણ આપણા વિચાર અને વર્તન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com