________________
: ૩૦ :
બાળજીવન ગ્રં.: ૧:૨:
ગાભા પણ મુકુટબદ્ રાજાએથી એકદમ દીપે છે. રાજા સમુદ્રવિજયનું ઘણું અહેાળું કુટુંબ, અને તેમાં વળી ચાદવ કુળના નબીરાએ હારબંધ આનંદની વાતા કરતા કરતા ચાલી રહ્યા છે. આનદનું વાતાવરણ ચામેર એકસરખું પ્રવર્તી રહ્યું છે, તેમાં વળી સુગંધી પુષ્પમાળાઓથી શણગારાએલા અને શ્વેત અશ્વોથી શાભત રથ કાના મનને લેાભાવે નહુિ ? તેમાં વળી રિવંશનભામણ યાદવકુળતિલક, પ્રભુજી સર્વ પ્રકારની અંગવિભૂષાથી દેવેન્દ્રની જેમ તેમાં શાલતા હાય, પછી તા તે વરધાડામાં શી ખામી હાય ? એ ભગવાન પાસે તા દુનિયા, કેાઇ જુદી જ અણુધારેલી, ન દેખેલી, અને ન સાંભળેલી, અજાયબીઓ જોવા અને જાણવાની આશા રાખતી હતી. જેમ આજના બાળકો પાસે તે સારા ગુણી અને સજ્જન નિવડે, તથા તેવા કળાકુશળ ને ચકાર નિવડી ભવિષ્યમાં મોટા થઇ પરાપકારનાં, ભલાઇનાં કામેા કરશે, એવી આશાએ દુનિયા રાખતી હાય છે, તેમ દેવા અને ઇન્દ્રો જે પ્રભુજીની ભવિષ્યવાણીએ, ઘણી વાર ઉચ્ચારી ગયા હેાય, તેવા પ્રભુજીની સામે દુનિયા એકી નજરે જુએ, તેમાં નવાઇ જેવુ શું હાઇ શકે ? - વરધાડા ઉગ્રસેન રાજાના મહેલ પાસે જઇ પહોંચ્યા. ગાખમાં બેઠેલી શ્રીમતી રાજુલ પણ સાહેલીઓ સાથે વિનાપૂર્વક વાર્તાલાપ કરતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com