SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ છે અહમ્ | છે શ્રી નેમિનાથ સ્વામિને નમઃ | અથ મુનિ મહારાજ શ્રીહવિજયજી કૃત. ગિરનાર મંડન શ્રી નેમિનાથજીકી ૧૦૮ પ્રકારી પૂજા. છે દોહા છે શ્રી ચંદ્રપ્રભ જિન નમું, ઉપગારી અરિહંત, પ્રભાસ તીરથ ક્યિા, સમવસરી ભગવંત.૧ વિજયાનંદ સૂરિ નમું, નમું ગુરૂ અતિ ગુણવાન શ્રીયુત લક્ષ્મીવિજય કો, જિમ આવે શુભ શાન છે એ છે જિનવર વાણુ ભારતી, મનકી પુરે આસ; અરિહંત મુખ કમલે વસે, પેંતીસગુણ હૈ તાસ.પા જાસ પરમ પરતાપસે, જિનશાસન જયકાર; વર્ત રહા કલિકાલમેં, કોઈ ન રેકણહાર. ૪. દેવ ગુરૂ અરૂ સરસ્વતી, ત્રિવેણુ તુલ્ય તીન દિલ દરિયામેં ધારકે, મીન પરે હો લીન છે પ શ્રી ગિરનાર ગિરદકે, મંડન નેમિનાથ; પૂજા ઈનકી રચું, તરકે ભવપાથ. ૬ નવ કલશ અભિષેક નવ, કરના બારાં વાર; અષ્ટોત્તર શત ઈણ વિધે, પૂજન કે પરકાર. છેણા પ્રતિપૂજા ફલ ફુલસે ભરકે સુંદર થાલ; વસ્તુ વિવિધસે પૂજિયે, ટરે દુઃખજજલ ૮ ઓવન જન્મ દીક્ષા અરૂ, જ્ઞાન મેક્ષ મહકાર ઈંદ્રાદિક બહુ દેવને, કિયા સફલ અવતાર. ૯. * ૧ મહોત્સવ. ૨ દે હજાર વર્ષ વ્યતીત (એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035222
Book TitlePurvacharyokrut Vishio
Original Sutra AuthorN/A
AuthorUmedchand Raichand Master
PublisherUmedchand Raichand Master
Publication Year1925
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy