________________
( ૬૪) ઇંદ્રિય પણ નિગ્રહ કરે રે, ટાલેવિષયવિકારરે. ભવિ. ૨ નિર્લોભી મન શુદ્ધતા રે, ક્ષમા ગુણ આધારરે. ભવિ૦ ૩ પડિલેહણ આદિ શુચિરે, સંયમ યોગ પ્રચારરે. ભવિ. ૪ મનવચકાયઅકુશલતારે, રાધેનિત્ય અણગારરે. ભ૦૫ સુધાદિ પરિસહ સહે રે, ઉપસર્ગ કે સહનાર રે. ભવિ. ૬ આતમ લક્ષ્મી ગુણ વરેરે, વલ્લભહર્ષ અપાર રે.ભવિ. ૭
काव्यम् सुखकरं शिवदं भवतारकं, जननमृत्युजराविनिवारकम् । अघहरं सुरराजगणैर्नुतं, मुनिवरं परमेष्ठिपदं यजे ॥ १ ॥
ॐ हाँ श्रीँ परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते साधुपरमेष्ठिने जलादिकं यजामहे स्वाहा ।
દેહરા. પૂજક પૂજનસે બને, પૂજ્ય બરાબર ધાર; પૂજા ફલ પૂજા કરે, પામે ભદધિ પાર ૫ ૧ |
કવ્વાલી. મુનિ પરમેષ્ઠિ પદ પૂજન, કરે ભવિજીવ શુભ ભાવે અં. સૂરિ વાચકકી સેવા કરે નિત્ય જ્ઞાન ગુણ પાવે; યદિ નિગ્રંથ ગુણ વર્ણન કરે ગુણ પાર નહીં આવે. મુ.૧ સમિતિ ગુપ્રિકો પાલે, ભવાટવી ફેરી બજાવે, અહો સમતાકે સાગર હો, સુમતિ પ્રીતિ મન લાવે. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com