________________
(૫૫) વેદની કર્મ કે ક્ષય હુએ ભવિ જાનજી, અવ્યાબાધ લહંત માને છે, મેહની કર્મ કે અંત સે ભવિ જાનજી, ક્ષાયક સમકિત વંત માનાજી. ( ૨ | આયુ કર્મ અભાવસે ભવિજાજી, અક્ષય સ્થિતિ ભગવંત માને; નામ કર્મ કે વિયેગસે ભવિ જાનજી, રૂપાતીત કહંત માનોજી.
| ૩ | ગોત્ર કર્મ કે ક્ષય હુએ ભવિ જાનજી, અગુરુ લઘુ ગુણવંત માનાજી; અંતરાય કે અંતસે ભવિ જાનજી, ગુણ નિજ વીર્ય અનંત માને છે. ને ૪ બંધ ઉદય ઉદીરણા ભવિ જાનજી, સત્તા નાશ કરે આતમ લક્ષ્મી પામીયા ભવિ જાનજી, વલ્લભ હર્ષ ધરંત માને છે.
काव्यम् सुखकरं शिवदं भवतारकं, जननमृत्युजराविनिवारकम् । अघहरं सुरराजगणैर्नुतं, शिववरं परमेष्ठिपदं यजे ॥१॥ __ ॐ ह्रीँ श्रीँ परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते सिद्धपरमेष्ठिने जलादिकं यजामहे स्वाहा।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com